શોધખોળ કરો
8 નવેમ્બર પહેલાં જમા કરાવ્યા હશે તો જ લગ્ન માટે મળશે 2.5 લાખ, પાળવી પડશે 7 શરતો
1/5

આ નિર્દેશને કારણે જરૂરિયાતમંદોની પણ પરેશાની વધી શકે છે. રિઝર્વ બેન્કે ગઈ કાલે જાહેરનામું બહાર પાડી જણાવ્યું હતું કે, લોકો લગ્નપ્રસંગના ખર્ચ માટે પણ પોતાના ખાતામાંથી એટલી જ રકમ ઉપાડી શકશે કે જેટલી નોટબંધીની ઘોષણા પહેલા એટલે કે 8 નવેમ્બરે તેમના ખાતામાં હતી. આનો અર્થ એવો થયો કે, 500-1000ની જૂની નોટો ખાતામાં જમા કરાવ્યા પછી આ રૂપિયા ઉપાડીને તે નાણા લગ્ન માટે વાપરી નહીં શકે.
2/5

આ રૂપિયા ઉપાડવા માટે જેના લગ્ન હોય તે યુવક કે યુવતી અને તેના માતા-પિતાએ બેંકમાં રૂબરૂ જવું પડશે. આરબીઆઇએ બેંકોને કહ્યું છે કે તે નાણા ઉપાડવા આવતા વધુમાં વધુ લોકોને કેશલેસ પેમેન્ટ માટે પ્રોત્સાહિત કરે.
Published at : 22 Nov 2016 10:14 AM (IST)
View More























