શોધખોળ કરો
ગડકરી-RSS રચી રહ્યા છે PM મોદીની હત્યાનું ષડયંત્ર, જાણો કોણે લગાવ્યો આવો આરોપ
1/5

પુણેના ભીમા-કોરેગાંવ હિંસા મામલે પકડાયેલા નકસલી નેતાઓના ઈમેલ અને હાર્ડ ડિસ્કમાંથી મળેલા રોડ શો દરમિયાન પીએમ મોદીની હત્યાના કાવતરાંનો ઉલ્લેખ થયો હતો. પોલીસના ખુલાસા બાદ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સામે આવ્યા અને નિવેદન આપ્યું કે નકસલીઓ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જેમ પીએ મોદીની હત્યાનું મોટું કાવતરું રચ્યું હતું.
2/5

નવી દિલ્હીઃ જેએનયુ વિદ્યાર્થી સંઘની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લઈ કરેલા ટ્વિટથી વિવાદ વકર્યો છે. શેહલાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને આરએસએસ પર વડાપ્રધાન મોદીની હત્યાનું કાવતરું રચવામાં સામેલ હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તેનાથી નારાજ થઈ ગડકરીએ કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. આરોપોને લઈ શેહલા અને ગડકરી વચ્ચે ટ્વિટર પર જંગ છેડાયો છે.
Published at : 10 Jun 2018 08:24 AM (IST)
View More





















