શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

ગડકરી-RSS રચી રહ્યા છે PM મોદીની હત્યાનું ષડયંત્ર, જાણો કોણે લગાવ્યો આવો આરોપ

1/5
પુણેના ભીમા-કોરેગાંવ હિંસા મામલે પકડાયેલા નકસલી નેતાઓના ઈમેલ અને હાર્ડ ડિસ્કમાંથી મળેલા રોડ શો દરમિયાન પીએમ મોદીની હત્યાના કાવતરાંનો ઉલ્લેખ થયો હતો. પોલીસના ખુલાસા બાદ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સામે આવ્યા અને નિવેદન આપ્યું કે નકસલીઓ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જેમ પીએ મોદીની હત્યાનું મોટું કાવતરું રચ્યું હતું.
પુણેના ભીમા-કોરેગાંવ હિંસા મામલે પકડાયેલા નકસલી નેતાઓના ઈમેલ અને હાર્ડ ડિસ્કમાંથી મળેલા રોડ શો દરમિયાન પીએમ મોદીની હત્યાના કાવતરાંનો ઉલ્લેખ થયો હતો. પોલીસના ખુલાસા બાદ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સામે આવ્યા અને નિવેદન આપ્યું કે નકસલીઓ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જેમ પીએ મોદીની હત્યાનું મોટું કાવતરું રચ્યું હતું.
2/5
નવી દિલ્હીઃ જેએનયુ વિદ્યાર્થી સંઘની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લઈ કરેલા ટ્વિટથી વિવાદ વકર્યો છે. શેહલાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને આરએસએસ પર વડાપ્રધાન મોદીની હત્યાનું કાવતરું રચવામાં સામેલ હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તેનાથી નારાજ થઈ ગડકરીએ કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. આરોપોને લઈ શેહલા અને ગડકરી વચ્ચે ટ્વિટર પર જંગ છેડાયો છે.
નવી દિલ્હીઃ જેએનયુ વિદ્યાર્થી સંઘની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લઈ કરેલા ટ્વિટથી વિવાદ વકર્યો છે. શેહલાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને આરએસએસ પર વડાપ્રધાન મોદીની હત્યાનું કાવતરું રચવામાં સામેલ હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તેનાથી નારાજ થઈ ગડકરીએ કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. આરોપોને લઈ શેહલા અને ગડકરી વચ્ચે ટ્વિટર પર જંગ છેડાયો છે.
3/5
ગડકરીની ચેતવણી બાદ શેહલા રશીદે જેએનયુ સ્ટુડન્ટ ઉમર ખાલિદનો મુદ્દો ઉઠાવ્યો. શેહલાએ બીજા ટ્વિટમાં લખ્યું, વિશ્વની સૌથી મોટી પાર્ટીના નેતા એક વ્યંગાત્મક ટ્વિટથી ઉત્તેજિત થઈ ગયા. જરા વિચારો એક નિર્દોષ વિદ્યાર્થી ઉમર ખાલિદ અને તેના પિતાને કેવું લાગશે જ્યારે તેમને જૂઠ્ઠા આરોપ બદલ ત્રાસ આપવામાં આવી રહ્યો છે. ગડકી રાહુલ શિવશંકર પર કાર્યવાહી કરશો ?
ગડકરીની ચેતવણી બાદ શેહલા રશીદે જેએનયુ સ્ટુડન્ટ ઉમર ખાલિદનો મુદ્દો ઉઠાવ્યો. શેહલાએ બીજા ટ્વિટમાં લખ્યું, વિશ્વની સૌથી મોટી પાર્ટીના નેતા એક વ્યંગાત્મક ટ્વિટથી ઉત્તેજિત થઈ ગયા. જરા વિચારો એક નિર્દોષ વિદ્યાર્થી ઉમર ખાલિદ અને તેના પિતાને કેવું લાગશે જ્યારે તેમને જૂઠ્ઠા આરોપ બદલ ત્રાસ આપવામાં આવી રહ્યો છે. ગડકી રાહુલ શિવશંકર પર કાર્યવાહી કરશો ?
4/5
શેહલાના ટ્વિટના જવાબમાં નામ લીધા વગર ગડકરીએ લખ્યું, હું અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા જઈ રહ્યો છું જેમણે મારા પર પીએમ  મોદીને ડરાવવા માટે થઈ રહેલી હત્યાનું કાવતરા મામલે આપત્તિજનક ટિપ્પણી કરી છે.
શેહલાના ટ્વિટના જવાબમાં નામ લીધા વગર ગડકરીએ લખ્યું, હું અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા જઈ રહ્યો છું જેમણે મારા પર પીએમ મોદીને ડરાવવા માટે થઈ રહેલી હત્યાનું કાવતરા મામલે આપત્તિજનક ટિપ્પણી કરી છે.
5/5
શેહલા રશીદે ટ્વિટ કર્યું કે, આરએસએસ અને નીતિન ગડકરી પીએમ મોદીની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા છે. આમને જુઓ બાદમાં મુસલમાનો અને કમ્યુનિસ્ટો પર આરોપો લગાવો અને પછી મુસ્લિમોનું લિંચિંગ કરો. શેહલાએ તેના ટ્વિટની સાથે RajivGandhiStyleનો પણ પ્રયોગ કર્યો છે.
શેહલા રશીદે ટ્વિટ કર્યું કે, આરએસએસ અને નીતિન ગડકરી પીએમ મોદીની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા છે. આમને જુઓ બાદમાં મુસલમાનો અને કમ્યુનિસ્ટો પર આરોપો લગાવો અને પછી મુસ્લિમોનું લિંચિંગ કરો. શેહલાએ તેના ટ્વિટની સાથે RajivGandhiStyleનો પણ પ્રયોગ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
Embed widget