શોધખોળ કરો

આમ આદમી પાર્ટીને મોટો ફટકો, AAPમાંથી ક્યા દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, જાણો વિગત

1/6
આમાં પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, કિરણ બેદી, કપિલ મિશ્રા, અશ્વની કુમાર, શાઝિયા ઈલ્મી, ગુરપ્રીતસિંહ ‘ધુગ્ગી’, વિનોદ કુમાર બિન્ની જેવા નેતા સામે છે. કવિથી નેતા બનેલ કુમાર વિશ્વાસ પણ પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા છે.
આમાં પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, કિરણ બેદી, કપિલ મિશ્રા, અશ્વની કુમાર, શાઝિયા ઈલ્મી, ગુરપ્રીતસિંહ ‘ધુગ્ગી’, વિનોદ કુમાર બિન્ની જેવા નેતા સામે છે. કવિથી નેતા બનેલ કુમાર વિશ્વાસ પણ પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા છે.
2/6
રાજીનામાંની સાથે જ આશુતોષે તે નેતાઓના યાદીમાં સામેલ થઇ ગયા છે જે પાર્ટીની સ્થાપના સમયે અરવિંદ કેજરીવાલની સાથે હતા, પણ હવે અલગ રસ્તાં પર ચાલી રહ્યાં છે.
રાજીનામાંની સાથે જ આશુતોષે તે નેતાઓના યાદીમાં સામેલ થઇ ગયા છે જે પાર્ટીની સ્થાપના સમયે અરવિંદ કેજરીવાલની સાથે હતા, પણ હવે અલગ રસ્તાં પર ચાલી રહ્યાં છે.
3/6
2014માં આમ આદમી પાર્ટીની ટીકિટ પર દિલ્હીના ચાંદની ચોકથી લોકસભા ચૂંટણી લડનાર આશુતોષે રાજકારણમાં આવ્યા પહેલા ખાનગી ચેનલોમાં પત્રકાર પણ રહી ચૂક્યા હતાં. 2014માં બીજેપીના હર્ષવર્ધન સામે ચૂંટણીમાં પરાજય થયો હતો.
2014માં આમ આદમી પાર્ટીની ટીકિટ પર દિલ્હીના ચાંદની ચોકથી લોકસભા ચૂંટણી લડનાર આશુતોષે રાજકારણમાં આવ્યા પહેલા ખાનગી ચેનલોમાં પત્રકાર પણ રહી ચૂક્યા હતાં. 2014માં બીજેપીના હર્ષવર્ધન સામે ચૂંટણીમાં પરાજય થયો હતો.
4/6
અરવિંદ કેજરીવાલે જ્યારે પોતાના સાથીઓને એલજી હાઉસમાં ઘરણા કર્યા હતાં તે સમયે આશુતોષ દિલ્હીમાં જ હતાં પરંતુ તેમની તરફ એક પણ નિવેદન સામે આવ્યું નહતું. તે સમયે એવા પણ સમાચાર આવ્યા હતાં કે આશુતોષે પાર્ટી છોડી દીધી છે, પરંતુ તેમણે આ વાતનું ખંડન કર્યું હતું.
અરવિંદ કેજરીવાલે જ્યારે પોતાના સાથીઓને એલજી હાઉસમાં ઘરણા કર્યા હતાં તે સમયે આશુતોષ દિલ્હીમાં જ હતાં પરંતુ તેમની તરફ એક પણ નિવેદન સામે આવ્યું નહતું. તે સમયે એવા પણ સમાચાર આવ્યા હતાં કે આશુતોષે પાર્ટી છોડી દીધી છે, પરંતુ તેમણે આ વાતનું ખંડન કર્યું હતું.
5/6
છેલ્લા ઘણા સમયથી આશુતોષ પાર્ટીમાં બહુ ઓછા દેખાતા હતા. છેલ્લા ઘણાં દિવસથી તેઓ પાર્ટીમાં સક્રિય જોવા મળ્યા નહતાં. દરેક મુદ્દા પર ખોલીને અરવિંદ કેજેરીવાલ અને પાર્ટીનો બચાવ કરનાર આશુતોષે છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ નહતાં.
છેલ્લા ઘણા સમયથી આશુતોષ પાર્ટીમાં બહુ ઓછા દેખાતા હતા. છેલ્લા ઘણાં દિવસથી તેઓ પાર્ટીમાં સક્રિય જોવા મળ્યા નહતાં. દરેક મુદ્દા પર ખોલીને અરવિંદ કેજેરીવાલ અને પાર્ટીનો બચાવ કરનાર આશુતોષે છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ નહતાં.
6/6
નવી દિલ્હી: પત્રકારત્વ છોડીને રાજકારણમાં આવેલા આશુતોષે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે. આશુતોષે પોતાનું રાજીનામું અરવિંદ કેજરીવાલને મોકલી આપ્યું છે. આશુતોષે ટ્વિટર પર પોતાના રાજીનામાંની જાહેરાત પણ કરી દીધી છે.
નવી દિલ્હી: પત્રકારત્વ છોડીને રાજકારણમાં આવેલા આશુતોષે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે. આશુતોષે પોતાનું રાજીનામું અરવિંદ કેજરીવાલને મોકલી આપ્યું છે. આશુતોષે ટ્વિટર પર પોતાના રાજીનામાંની જાહેરાત પણ કરી દીધી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget