શોધખોળ કરો

આમ આદમી પાર્ટીને મોટો ફટકો, AAPમાંથી ક્યા દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, જાણો વિગત

1/6
આમાં પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, કિરણ બેદી, કપિલ મિશ્રા, અશ્વની કુમાર, શાઝિયા ઈલ્મી, ગુરપ્રીતસિંહ ‘ધુગ્ગી’, વિનોદ કુમાર બિન્ની જેવા નેતા સામે છે. કવિથી નેતા બનેલ કુમાર વિશ્વાસ પણ પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા છે.
આમાં પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, કિરણ બેદી, કપિલ મિશ્રા, અશ્વની કુમાર, શાઝિયા ઈલ્મી, ગુરપ્રીતસિંહ ‘ધુગ્ગી’, વિનોદ કુમાર બિન્ની જેવા નેતા સામે છે. કવિથી નેતા બનેલ કુમાર વિશ્વાસ પણ પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા છે.
2/6
રાજીનામાંની સાથે જ આશુતોષે તે નેતાઓના યાદીમાં સામેલ થઇ ગયા છે જે પાર્ટીની સ્થાપના સમયે અરવિંદ કેજરીવાલની સાથે હતા, પણ હવે અલગ રસ્તાં પર ચાલી રહ્યાં છે.
રાજીનામાંની સાથે જ આશુતોષે તે નેતાઓના યાદીમાં સામેલ થઇ ગયા છે જે પાર્ટીની સ્થાપના સમયે અરવિંદ કેજરીવાલની સાથે હતા, પણ હવે અલગ રસ્તાં પર ચાલી રહ્યાં છે.
3/6
2014માં આમ આદમી પાર્ટીની ટીકિટ પર દિલ્હીના ચાંદની ચોકથી લોકસભા ચૂંટણી લડનાર આશુતોષે રાજકારણમાં આવ્યા પહેલા ખાનગી ચેનલોમાં પત્રકાર પણ રહી ચૂક્યા હતાં. 2014માં બીજેપીના હર્ષવર્ધન સામે ચૂંટણીમાં પરાજય થયો હતો.
2014માં આમ આદમી પાર્ટીની ટીકિટ પર દિલ્હીના ચાંદની ચોકથી લોકસભા ચૂંટણી લડનાર આશુતોષે રાજકારણમાં આવ્યા પહેલા ખાનગી ચેનલોમાં પત્રકાર પણ રહી ચૂક્યા હતાં. 2014માં બીજેપીના હર્ષવર્ધન સામે ચૂંટણીમાં પરાજય થયો હતો.
4/6
અરવિંદ કેજરીવાલે જ્યારે પોતાના સાથીઓને એલજી હાઉસમાં ઘરણા કર્યા હતાં તે સમયે આશુતોષ દિલ્હીમાં જ હતાં પરંતુ તેમની તરફ એક પણ નિવેદન સામે આવ્યું નહતું. તે સમયે એવા પણ સમાચાર આવ્યા હતાં કે આશુતોષે પાર્ટી છોડી દીધી છે, પરંતુ તેમણે આ વાતનું ખંડન કર્યું હતું.
અરવિંદ કેજરીવાલે જ્યારે પોતાના સાથીઓને એલજી હાઉસમાં ઘરણા કર્યા હતાં તે સમયે આશુતોષ દિલ્હીમાં જ હતાં પરંતુ તેમની તરફ એક પણ નિવેદન સામે આવ્યું નહતું. તે સમયે એવા પણ સમાચાર આવ્યા હતાં કે આશુતોષે પાર્ટી છોડી દીધી છે, પરંતુ તેમણે આ વાતનું ખંડન કર્યું હતું.
5/6
છેલ્લા ઘણા સમયથી આશુતોષ પાર્ટીમાં બહુ ઓછા દેખાતા હતા. છેલ્લા ઘણાં દિવસથી તેઓ પાર્ટીમાં સક્રિય જોવા મળ્યા નહતાં. દરેક મુદ્દા પર ખોલીને અરવિંદ કેજેરીવાલ અને પાર્ટીનો બચાવ કરનાર આશુતોષે છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ નહતાં.
છેલ્લા ઘણા સમયથી આશુતોષ પાર્ટીમાં બહુ ઓછા દેખાતા હતા. છેલ્લા ઘણાં દિવસથી તેઓ પાર્ટીમાં સક્રિય જોવા મળ્યા નહતાં. દરેક મુદ્દા પર ખોલીને અરવિંદ કેજેરીવાલ અને પાર્ટીનો બચાવ કરનાર આશુતોષે છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ નહતાં.
6/6
નવી દિલ્હી: પત્રકારત્વ છોડીને રાજકારણમાં આવેલા આશુતોષે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે. આશુતોષે પોતાનું રાજીનામું અરવિંદ કેજરીવાલને મોકલી આપ્યું છે. આશુતોષે ટ્વિટર પર પોતાના રાજીનામાંની જાહેરાત પણ કરી દીધી છે.
નવી દિલ્હી: પત્રકારત્વ છોડીને રાજકારણમાં આવેલા આશુતોષે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે. આશુતોષે પોતાનું રાજીનામું અરવિંદ કેજરીવાલને મોકલી આપ્યું છે. આશુતોષે ટ્વિટર પર પોતાના રાજીનામાંની જાહેરાત પણ કરી દીધી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Embed widget