શોધખોળ કરો
મંદી પર શત્રુઘ્ન સિન્હાનું મોટું નિવેદન, કહ્યું- PM મોદી લોકોને જવાબ આપે
1/4

યશવંત સિન્હાએ એક અંગ્રેજી અખબારના લેખમાં સરકારની આર્થિક નીતિઓ પર નિશાન સાધ્યું હતું. સિન્હાએ નાણામંત્રી અરૂણ જેટલી પર ટોણો મારતા લખ્યું કે, મોદીએ તો ગરીબી નજીકથી જોઈ છે પરંતુ લાગે છે કે જેટલી આખા દેશને ખુબજ નજીકથી ગરીબી બતાવી રહ્યા છે.
2/4

તેમણે ટ્વિટ કર્યું છે કે, “હવે ઘણું થયું.. આ એકદમ સાચો સમય છે. પ્રધાનમંત્રી જનતા અને પ્રેસની સામે આવે અને સવાલોના જવાબ આપે. વડાપ્રધાન આ જણાવી દે કે તે મધ્ય વર્ગ, વ્યાપારી અને નાના કારોબારીઓનું ધ્યાન રાખે છે. વાત નીકળી છે તો દૂર સુધી જશે.”
Published at : 29 Sep 2017 09:35 AM (IST)
View More























