શોધખોળ કરો
નોટબંધી બાદ સાઈબાબા મંદિરમાં 50 દિવસમાં આવ્યું કરોડોનું દાન, જાણો
1/3

રૂપિયા ૧.૪૬ કરોડ ઓનલાઇન જમા થયા હતા અને રૂ. ૩૫ લાખ મનીઓર્ડર મારફતે આવ્યા હતા. રોકડ રકમ ઉપરાંત ટ્રસ્ટમાં રૂપિયા ૭૩ લાખની કિંમતનાં ૨.૯૦ કિલોગ્રામ સોનાનાં ઘરેણાં જમા થયાં હતાં.
2/3

નોટબંધીની જાહેરાત બાદ ૫૦ દિવસમાં સંસ્થાનમાં રૂપિયા ૧૮.૯૬ કરોડ દાનપેટીમાં જમા થયા હતા. રૂપિયા ૨.૬૨ કરોડ સહિતની રૂ. ૪.૨૫ કરોડની રકમ વિવિધ કાઉન્ટર પર ક્રેડિટ અને ડેબિટ કાર્ડ મારફતે આવી હતી. રૂપિયા ૩.૯૬ કરોડ બેંકના ડિમાન્ડ ડ્રાફટરૂપે આવ્યા હતા.
Published at : 31 Dec 2016 01:08 PM (IST)
View More























