શોધખોળ કરો
રવિવારે રજાના દિવસે રાજ્યની બેંકોમાં લાગી લાંબી લાઇનો, લોકો સવારથી જ બેંકો પર પહોંચ્યા
1/6

2/6

PM મોદીએ અચાનક મંગળવારે અચાનક દેશને સંબોધન કરીને 500 અને 1000 ની નોટ પર પ્રતિબંધ મુકી દીધો હતો. મોદીએ આ પગલા ભરવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે આતંકવાદ, ભ્રષ્ટાચાર અને નકલી નોટાના દુષણને ડામવા માટે આ પગલુ ઘણૂં જરૂર છે. જેનાથી લોકોને થોડી મશ્કેલી પડશે. પણ દેશ હિતમાં આમ કરવું જરૂરી છે.
Published at : 13 Nov 2016 09:44 AM (IST)
Tags :
BankView More




















