શોધખોળ કરો

રવિવારે રજાના દિવસે રાજ્યની બેંકોમાં લાગી લાંબી લાઇનો, લોકો સવારથી જ બેંકો પર પહોંચ્યા

1/6
2/6
PM મોદીએ અચાનક મંગળવારે અચાનક દેશને સંબોધન કરીને 500 અને 1000 ની નોટ પર પ્રતિબંધ મુકી દીધો હતો. મોદીએ આ પગલા ભરવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે આતંકવાદ, ભ્રષ્ટાચાર અને નકલી નોટાના દુષણને ડામવા માટે આ પગલુ ઘણૂં જરૂર છે. જેનાથી લોકોને થોડી મશ્કેલી પડશે. પણ દેશ હિતમાં આમ કરવું જરૂરી છે.
PM મોદીએ અચાનક મંગળવારે અચાનક દેશને સંબોધન કરીને 500 અને 1000 ની નોટ પર પ્રતિબંધ મુકી દીધો હતો. મોદીએ આ પગલા ભરવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે આતંકવાદ, ભ્રષ્ટાચાર અને નકલી નોટાના દુષણને ડામવા માટે આ પગલુ ઘણૂં જરૂર છે. જેનાથી લોકોને થોડી મશ્કેલી પડશે. પણ દેશ હિતમાં આમ કરવું જરૂરી છે.
3/6
સરકારના આ પગલાથી રાજકીય પક્ષો વિરોધ નોંધાવી રહ્યા છે. દેશની આમ જનતા વિરુદ્ધનો ગણાવી રહ્યા છે. લોકોને નોટો બદલા માટે કલાકો સુધી બધુજ કામકાજ છોડીને લાઇનોમાં ઉભા રહેવું પડે છે. ત્યારે અમુક જગ્યાએ લોકોને પોલીસના લાઠી ચાર્જનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
સરકારના આ પગલાથી રાજકીય પક્ષો વિરોધ નોંધાવી રહ્યા છે. દેશની આમ જનતા વિરુદ્ધનો ગણાવી રહ્યા છે. લોકોને નોટો બદલા માટે કલાકો સુધી બધુજ કામકાજ છોડીને લાઇનોમાં ઉભા રહેવું પડે છે. ત્યારે અમુક જગ્યાએ લોકોને પોલીસના લાઠી ચાર્જનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
4/6
ગુજરાતમાં મોટા શહેરોથી લઇને નાના શહેરોમાં લોકો બેંકો અને ATM ની બહાર લાઇનમાં ઉભા રહી ગયા છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રજાના દિવસે લોકો સવારથી જ લાઇનમાં ઉભા રહી ગયા છે.
ગુજરાતમાં મોટા શહેરોથી લઇને નાના શહેરોમાં લોકો બેંકો અને ATM ની બહાર લાઇનમાં ઉભા રહી ગયા છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રજાના દિવસે લોકો સવારથી જ લાઇનમાં ઉભા રહી ગયા છે.
5/6
 નવી દિલ્લીઃ આજે રવિવાર રજાનો દિવસ હોવા છતા દેશના લાખો લોકો માટે આરામનો દિવસ નથી. કેમ કે, આજે પણ બેંક ખુલ્લા છે અને જે લોકો છેલ્લા ત્રણ દિવસથી પોતાની જુના 500 અને 1000 ની નોટ નથી બદલી શક્યા અથવા રજાન નહીં હોવાને લીધે નથી બદલી શક્યા તે લોકો આજે રજાના દિવસે જુની નોટ બદલવા માટે બેંકો બહાર લાંબી લાઇનો લગાવશે. દેશમાં ઘણી જગ્યાએ લોકો રાતે સુવાની જગ્યાએ એટીએમ અને બેંકોની બહાર જ લાઇનોમાં ઉભા રહી જાય છે.
નવી દિલ્લીઃ આજે રવિવાર રજાનો દિવસ હોવા છતા દેશના લાખો લોકો માટે આરામનો દિવસ નથી. કેમ કે, આજે પણ બેંક ખુલ્લા છે અને જે લોકો છેલ્લા ત્રણ દિવસથી પોતાની જુના 500 અને 1000 ની નોટ નથી બદલી શક્યા અથવા રજાન નહીં હોવાને લીધે નથી બદલી શક્યા તે લોકો આજે રજાના દિવસે જુની નોટ બદલવા માટે બેંકો બહાર લાંબી લાઇનો લગાવશે. દેશમાં ઘણી જગ્યાએ લોકો રાતે સુવાની જગ્યાએ એટીએમ અને બેંકોની બહાર જ લાઇનોમાં ઉભા રહી જાય છે.
6/6
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Embed widget