શોધખોળ કરો

સર્જિકલ સ્ટ્રાઈકને લઈને વિદેશ સચિવે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

1/3
નવી દિલ્હીઃ મોદી સરકારે ખુલાસો કર્યો છે કે, સેનાએ આ પહેલા પણ સર્જિકલ ઓપરેશન કર્યા છે પરંતુ જે રીતે આ વખતે થયું છે તેવું પહેલા ક્યારેય થયું નથી. વિદેશ સચિવ એસ જયશંકરે એક કાયમી સંસદીય સમિતિને જણાવ્યું કે, મોટો તફાવત એ પણ છે કે પહેલા આવા ઓપરેશનને સાર્વજનિક કરવામાં આવ્યા નથી. કાયમી સમિતિની બેઠકમાં રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા પરંતુ તેમણે કોઈ સવાલ પૂછ્યો ન હતો. સંસદીય સમિતિને અપાયેલી આ માહિતી સંરક્ષણ મંત્રી મનોહર પારિકરે કરેલા દાવાથી સાવ અલગ અને વિપરિત હોવાને કારણે આગામી દિવસોમાં સરકાર પર વિપક્ષો હાવી થઈ જાય તેમ છે.
નવી દિલ્હીઃ મોદી સરકારે ખુલાસો કર્યો છે કે, સેનાએ આ પહેલા પણ સર્જિકલ ઓપરેશન કર્યા છે પરંતુ જે રીતે આ વખતે થયું છે તેવું પહેલા ક્યારેય થયું નથી. વિદેશ સચિવ એસ જયશંકરે એક કાયમી સંસદીય સમિતિને જણાવ્યું કે, મોટો તફાવત એ પણ છે કે પહેલા આવા ઓપરેશનને સાર્વજનિક કરવામાં આવ્યા નથી. કાયમી સમિતિની બેઠકમાં રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા પરંતુ તેમણે કોઈ સવાલ પૂછ્યો ન હતો. સંસદીય સમિતિને અપાયેલી આ માહિતી સંરક્ષણ મંત્રી મનોહર પારિકરે કરેલા દાવાથી સાવ અલગ અને વિપરિત હોવાને કારણે આગામી દિવસોમાં સરકાર પર વિપક્ષો હાવી થઈ જાય તેમ છે.
2/3
એકદમ પ્રોફેશનલી, ટાર્ગેટ સ્પેસિફિક અને મર્યાદિત કહી શકાય તેવું આતંકવાદ વિરોધી ઓપરેશન ભૂતકાળમાં પણ એલઓસીની પેલે પાર પાડવામાં આવ્યું છે, પરંતુ, આ વખતે પહેલી વાર કેન્દ્ર સરકારે તેની જાહેરાત કરી છે,’તેમ સંસદીય સમિતિની મિટિંગમાં હાજર રહેલાં સૂત્રોએ જણાવ્યું હતું.
એકદમ પ્રોફેશનલી, ટાર્ગેટ સ્પેસિફિક અને મર્યાદિત કહી શકાય તેવું આતંકવાદ વિરોધી ઓપરેશન ભૂતકાળમાં પણ એલઓસીની પેલે પાર પાડવામાં આવ્યું છે, પરંતુ, આ વખતે પહેલી વાર કેન્દ્ર સરકારે તેની જાહેરાત કરી છે,’તેમ સંસદીય સમિતિની મિટિંગમાં હાજર રહેલાં સૂત્રોએ જણાવ્યું હતું.
3/3
વિદેશ સચિવનું આ નિવેદન મનોહર પારિકરના ભૂતકાળમાં ક્યારેય સર્જિકલ સ્ટ્રાઈક થઈ નથી તેનાથી તદ્દન વિપરિત છે. આ અંગે કોંગ્રેસે વારંવાર કહ્યું છે કે તેમની સરકારોએ પણ આ પ્રકારનાં ઓપરેશન કર્યા હતાં. કોંગ્રેસના આ દાવાને વિદેશ સચિવનું સમર્થન મળ્યું છે. જયશંકરે સમિતિને એમ પણ કહ્યું હતં કે, ૨૯મી સપ્ટેમ્બરે સર્જિકલ સ્ટ્રાઈક કર્યા પછી પણ ભારતે પાકિસ્તાન સાથેની મંત્રણાની લાઈન ચાલુ રાખી હતી પણ હવેથી ભવિષ્યમાં શું કરવાનું છે તે અંગેનું કોઈ કેલેન્ડર તૈયાર નથી. તેમણે કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી તે પછી તરત પાકિસ્તાન આર્મીના ડિરેક્ટર જનરલ-ઓપરેશનને આ અંગે વાકેફ કરી દેવાયા હતા.
વિદેશ સચિવનું આ નિવેદન મનોહર પારિકરના ભૂતકાળમાં ક્યારેય સર્જિકલ સ્ટ્રાઈક થઈ નથી તેનાથી તદ્દન વિપરિત છે. આ અંગે કોંગ્રેસે વારંવાર કહ્યું છે કે તેમની સરકારોએ પણ આ પ્રકારનાં ઓપરેશન કર્યા હતાં. કોંગ્રેસના આ દાવાને વિદેશ સચિવનું સમર્થન મળ્યું છે. જયશંકરે સમિતિને એમ પણ કહ્યું હતં કે, ૨૯મી સપ્ટેમ્બરે સર્જિકલ સ્ટ્રાઈક કર્યા પછી પણ ભારતે પાકિસ્તાન સાથેની મંત્રણાની લાઈન ચાલુ રાખી હતી પણ હવેથી ભવિષ્યમાં શું કરવાનું છે તે અંગેનું કોઈ કેલેન્ડર તૈયાર નથી. તેમણે કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી તે પછી તરત પાકિસ્તાન આર્મીના ડિરેક્ટર જનરલ-ઓપરેશનને આ અંગે વાકેફ કરી દેવાયા હતા.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
Embed widget