શોધખોળ કરો
પાકિસ્તાની આતંકીઓને ઠાર કરનારા ભારતીય હીરોઝ કોણ ? કોણે કોણે લીધો સર્જીકલ સ્ટ્રાઈકમાં ભાગ
1/3

નવી દિલ્લીઃ ગઇકાલે મોડી રાત્રે ભારતીય આર્મીએ કરેલી સર્જિકલ સ્ટ્રાઈક્સ વાસ્તવમાં ઉરીમાં આતંકવાદી હુમલાનો 'બદલો' હતો. એક અહેવાલ પ્રમાણે, ભારતીય આર્મીના આ સૈન્ય ઓપરેશનમાં ડોગરા અને બિહાર રેજીમેન્ટના જવાનોને પણ સામેલ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ઉરી પર થયેલા આતંકી હુમલામાં સૌથી વધુ ડોગરા અને બિહાર રેજીમેન્ટના જવાનો શહીદ થયા હતા.
2/3

જોકે, સાથે જ બિહાર અને ડોગરા રેજિમેન્ટ્સના ઘાતક પ્લાટુન્સને કવર-ફાયર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ફ્રન્ટ પર રહેલા કમાન્ડર્સને ટાર્ગેટ્સ પસંદ કરવાની છૂટ આપવામાં આવી હતી. ઉપરાંત હેલિકોપ્ટર ગનશિપ્સને પણ તૈયાર રાખવામાં આવી હતી.
Published at : 30 Sep 2016 12:22 PM (IST)
Tags :
Surgical StrikeView More




















