શોધખોળ કરો
ઉધ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના CMને બે કલાક બહાર બેસાડ્યા, પોતે એકલા જ અમિત શાહ સાથે વાત કરી, જાણો વિગત
1/5

પાલઘર પેટાચૂંટણીમાં ભાજપે હારનો સામનો કર્યા બાદ શિવસેનાએ ભાજપને સૌથી મોટી રાજનીતિક શત્રુ ગણાવી હતી. શિવસેનાએ શાહ અને ઠાકરેની વચ્ચે ચાર વર્ષ બાદ બેઠકની જરૂરત પર મંગળવારે સવાલ ઉઠાવ્યા હતા. શિવસેનાએ પહેલા જાહેરાત કરી ચૂકી છે કે 2019ની ચૂંટણી એકલા હાથે લડશે.
2/5

જોડાણ હોવા છતાં બન્ને પક્ષ પાલઘર લોકસભાની પેટા ચૂંટણીમાં અલગ અલગ લડ્યા હતા અને એક બીજા પર પ્રહાર કર્યા હતા. શિવસેના વિશેષ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી નારાજ છે અને તેના પર સતત પ્રહાર કરતા જોવા મળી છે.
Published at : 07 Jun 2018 12:01 PM (IST)
View More





















