શોધખોળ કરો
બજેટમાં ખેડૂતો માટે થઇ આ ત્રણ મોટી યોજનાઓની જાહેરાત, ખેડૂતોને કેટલો થશે લાભ, જાણો વિગતે
1/4

પશુપાલન માટે પણ ક્રેડિટ કાર્ડઃ-- પશુપાલન માટે પણ હવે ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવશે. પશુપાલન અને મત્સ્ય માટે લૉનમાં 2 ટકા વ્યાજની છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
2/4

પ્રધાનમંત્રી કિસાન યોજનાઃ-- પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને હવે દર વર્ષે છ હજાર રૂપિયા મળશે. પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે. 2 હેક્ટરથી વધુ જમીન પર ખેતી પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત આવશે.
Published at : 01 Feb 2019 01:05 PM (IST)
View More





















