શોધખોળ કરો

Beauty Tips: ચહેરા પર ખીલ સહિતના ડાઘ છે? તો આ જાદુઇ તેલથી થશે દૂર, બસ આ રીતે કરો ઉપયોગ

લીમડાના તેલમાં અનેક ઔષધીય ગુણો છે. તેમાં ફેટી એસિડ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ સાથે તેમાં વિટામીન E પણ ભરપૂર માત્રામાં હોય છે. આ ફાયદાઓને કારણે લોકો સદીઓથી લીમડાના તેલનો ઉપયોગ કરતા આવ્યા છે.

Beauty Tips: લીમડાના તેલમાં અનેક ઔષધીય ગુણો છે. તેમાં ફેટી એસિડ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ સાથે તેમાં વિટામીન E પણ ભરપૂર માત્રામાં હોય છે. આ ફાયદાઓને કારણે લોકો સદીઓથી લીમડાના તેલનો ઉપયોગ કરતા આવ્યા છે.

ઉનાળો આવતા જ દરેકના ચહેરા પર પિમ્પલ્સ દેખાવા લાગે છે, પછી તે છોકરીઓ હોય કે છોકરાઓ. આ સિઝનમાં ચહેરા પર વધુ ધૂળ જમા થાય છે. જેના કારણે પિમ્પલ્સની સમસ્યા અટકતી નથી. ઉનાળાની ઋતુમાં ત્વચાની કાળજી ન રાખવાને કારણે ચહેરા પર પિમ્પલ્સના નિશાન પડી જાય છે. અહીં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે ત્વચા પરના પિમ્પલ્સના નિશાન ઘટાડી શકો છો.

લીમડાના તેલનો ઉપયોગ કરો

લીમડાના તેલમાં અનેક ઔષધીય ગુણો છે. તેમાં ફેટી એસિડ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ સાથે તેમાં વિટામીન E પણ ભરપૂર માત્રામાં હોય છે. આ ફાયદાઓને કારણે લોકો સદીઓથી લીમડાના તેલનો ઉપયોગ કરતા આવ્યા છે. ત્વચામાંથી પિમ્પલ્સ દૂર કરવાની સાથે તમે શુષ્ક ત્વચા, કરચલીઓ, ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ અને એલર્જી જેવી સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકો છો. તે તમારી ત્વચામાં કોલેજનનું ઉત્પાદન પણ વધારે છે જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવા માટે જરૂરી છે. ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે તમે લીમડાના તેલનો ઉપયોગ કરી શકો છો.

લીમડાના તેલનો ઉપયોગ કેવી રીતે કરવો

તેલ લગાવતા પહેલા ચહેરાને સારી રીતે સાફ કરી લો. આ પછી એક બાઉલમાં 2 થી 3 ચમચી લીમડાનું તેલ લો અને તેને કોટન બોલની મદદથી અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. હવે તેને સારી રીતે લગાવો અને આખી રાત ચહેરા પર રહેવા દો. સવારે ઉઠ્યા પછી, તમારા ચહેરાને ગરમ પાણીથી ધોઈ લો, તેનાથી પિમ્પલ્સ અને તેના ડાઘ થોડા જ સમયમાં દૂર થઈ જશે. જો લીમડાનું તેલ ઘણું ઘટ્ટ હોય તો તમે તેમાં એલોવેરા જેલ ઉમેરી શકો છો.

વિટામિન ઇ કેપ્સ્યુલ મિક્સ કરી અપ્લાય કરો

આ સિવાય તમે તમારા ચહેરાને લીમડાના તેલથી મસાજ પણ કરી શકો છો. તેનાથી તમારી ત્વચામાં રક્ત પરિભ્રમણ વધશે અને તમારો ચહેરો અંદરથી ચમકી ઉઠશે. જો તમે ઈચ્છો તો લીમડાના તેલને વિટામીન E કેપ્સ્યુલ સાથે મિક્સ કરીને પણ લગાવી શકો છો. આ માટે વિટામિન E કેપ્સ્યૂલમાં અડધી ચમચી લીમડાનું તેલ મિક્સ કરીને ચહેરા પર લગાવો. આને નહાવાના અડધા કલાક પહેલા ચહેરા પર લગાવો. આ પછી, તમારા ચહેરાને વોશ કરી લો. ડાઘ ખીલ બંનેથી રાહત મળશે

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તાંબાની કે કાચની, કઈ પાણીની બોટલ તમારા સ્વાસ્થ્ય માટે હિતકારી? જાણો ફાયદા
તાંબાની કે કાચની, કઈ પાણીની બોટલ તમારા સ્વાસ્થ્ય માટે હિતકારી? જાણો ફાયદા
Liver Cancer Symptoms:જો આંખોમાં આ લક્ષણો દેખાય, તો તાત્કાલિક ડૉક્ટર પાસે ભાગો, નહીં તો લીવરનું થઇ શકે છે કેન્સર
Liver Cancer Symptoms:જો આંખોમાં આ લક્ષણો દેખાય, તો તાત્કાલિક ડૉક્ટર પાસે ભાગો, નહીં તો લીવરનું થઇ શકે છે કેન્સર
Diabetes Early Symptoms: ડાયાબિટીસના શરૂઆતના લક્ષણોને ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ, જાણો 
Diabetes Early Symptoms: ડાયાબિટીસના શરૂઆતના લક્ષણોને ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ, જાણો 
Childhood Cancer: વારંવાર તાવ સહિત બાળકમાં આ લક્ષણો અનુભવાય તો કેન્સરના હોઇ શકે છે સંકેત
Childhood Cancer: વારંવાર તાવ સહિત બાળકમાં આ લક્ષણો અનુભવાય તો કેન્સરના હોઇ શકે છે સંકેત

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાહુલ ગાંધીને મળ્યા બાદ અજિત પવારના ભત્રીજા રોહિતનો દાવો,
રાહુલ ગાંધીને મળ્યા બાદ અજિત પવારના ભત્રીજા રોહિતનો દાવો, "બે દિવસ બાદ કરીશ મોટો ખુલાસો"
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે IPL 2026 પર ખતરો! જાણો ખેલાડીઓએ અંગે કોણે ચિંતા વ્યક્ત કરી
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે IPL 2026 પર ખતરો! જાણો ખેલાડીઓએ અંગે કોણે ચિંતા વ્યક્ત કરી
T20 World Cup ની આ મેચ બાદ બહુ ગુસ્સામાં હતો અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવે માંગી હતી માફી, જાણો શું હતો મામલો
T20 World Cup ની આ મેચ બાદ બહુ ગુસ્સામાં હતો અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવે માંગી હતી માફી, જાણો શું હતો મામલો
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
Embed widget