શોધખોળ કરો

Chanakya Niti: મહિલાઓને લઈને ચાણક્યએ કીધી હતી આ મોટી વાત, સેંકડો વર્ષ બાદ આજે પણ લાગે છે સાચી

Chanakya Niti: સમાજમાં સ્ત્રીનું સ્થાન વિશેષ મહત્વ ધરાવે છે. ચાણક્ય(Chanakya)એ મહિલાઓ વિશે કેટલીક ખાસ વાતો કહી હતી જે આજે પણ સાચી છે.

Chanakya Niti: સ્ત્રીને સમાજના જ્ઞાન અને વિજ્ઞાનનો આધાર માનવામાં આવે છે. આ જ કારણ છે કે હિન્દુ ધર્મના પ્રાચીન ગ્રંથોમાં મહિલાઓના મહિમા અને ગુણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આચાર્ય ચાણક્ય(Chanakya)એ પણ સ્ત્રીઓના ગુણોની ચર્ચા કરી છે, જે સેંકડો વર્ષો વીતી ગયા પછી પણ સુસંગત લાગે છે. ચાણક્ય વિશે બધા જાણે છે, તેઓ એક વિદ્વાન, રાજદ્વારી, અર્થશાસ્ત્રી અને સલાહકાર હતા. તેઓ કૌટિલ્ય તરીકે પણ ઓળખાય છે. ચાલો જાણીએ ચાણક્ય દ્વારા મહિલાઓ વિશે કઈ ખાસ વાતો કહેવામાં આવી છે-

સ્ત્રી સાહસની મૂર્તિ છે
ચાણક્ય નીતિ (Chanakya Niti)અનુસાર સ્ત્રીમાં અપાર શક્તિ હોય છે. જે સ્ત્રી સંકટ સમયે પોતાના પતિ, બાળકો, પરિવાર અને કુળની રક્ષા કરે છે તે શ્રેષ્ઠ કહેવાય છે. આવી મહિલાઓ સમાજ અને રાષ્ટ્રને નવી દિશા પ્રદાન કરે છે અને દેશના વિકાસમાં વિશેષ યોગદાન આપે છે.

स्त्रीणां द्विगुण आहारो लज्जा चापि चतुर्गुणा ।
साहसं षड्गुणं चैव कामश्चाष्टगुणः स्मृतः ॥

ચાણક્ય(Chanakya)  કહે છે કે સ્ત્રીઓમાં પુરૂષો કરતાં અધીક ભૂખ બે ગણી હોય છે. શરમ ચાર ગણી, હિંમત છ ગણી અને કામ આઠ ગણી  હોય છે.

આચાર્ય ચાણક્ય સ્ત્રીઓ વિશે કહે છે કે સ્ત્રીએ હંમેશા મીઠા શબ્દો બોલવા જોઈએ. આધુનિક વાતાવરણમાં મહિલાઓ દ્વારા બોલવામાં આવતી ભાષામાં ઘટાડો આવ્યો છે જેના કારણે સમાજ પ્રભાવિત થઈ રહ્યો છે. સ્ત્રીએ ક્યારેય અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ.

જે મહિલાઓમાં આ આદત હોય છે, તેમનું જીવન સમસ્યાઓથી ભરેલું હોય છે. દાંપત્યજીવનમાં ઉત્સાહ અને ઉમંગનો અભાવ છે. આવી સ્ત્રીઓ તણાવ અને રોગથી પણ પીડાય છે. ખરાબ ભાષા બોલવાથી વિચારોની શુદ્ધતા પર અસર થાય છે.

આ વાત પછીથી ઘણી ગંભીર બીમારીઓને જન્મ આપે છે

જો વિચારો શુદ્ધ ન હોય તો મન પર પણ તેની ખરાબ અસર પડે છે. જેના કારણે જ્યારે સમય આવે છે ત્યારે સ્ત્રી પોતાની આવડત અને શક્તિનો યોગ્ય ઉપયોગ કરી શકતી નથી. આ સ્થિતિમાં, ઇન્ફિરીઓરિટી કોમ્પ્લેક્સ અને તણાવની સમસ્યા વધવા લાગે છે જે પછીથી ઘણી ગંભીર બીમારીઓને જન્મ આપે છે. તમને જણાવી દઈએ કે, આચાર્ય ચાણક્યએ સેંકડો વર્ષો પહેલા અનેક બાબતો પર પ્રકાશ પાડ્યો છે. તેમની વાતો આજે પણ સુસંગત લાગે છે.

આ પણ વાંચો-

Jan Dhan Yojana: પ્રધાનમંત્રી જન ધન યોજનાના 10 વર્ષ પૂર્ણ, નમો એપ ક્વિઝમાં ભાગ લઇ જીતો ખાસ ઇનામ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget