શોધખોળ કરો

Covid Care: આ ઘરેલું ઉપચાર બનશે કોરોના માટે રામબાણ ઉપાય

કોરોનાના વધતા જતા જોકામની સામે આવા પ્રકારના ખોરાક ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધશે, જે કોરોના સામે અને મોસમી બિમારીઓથી પણ બચાવે છે. સાથે જ જો કોવિડ થયો હોઈ તો પણ રિકવરી ઝડપથી થશે.

કોરોનાના વધતા જતા જોકામની સામે આવા પ્રકારના ખોરાક ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધશે, જે કોરોના સામે અને મોસમી બિમારીઓથી પણ બચાવે છે. સાથે જ જો કોવિડ થયો હોઈ તો પણ રિકવરી ઝડપથી થશે.

કોરોના ફરી એકવાર વધવા લાગ્યો છે. સૌથી મોટી સમસ્યા એ છે કે શિયાળાની ઋતુમાં ખાંસી-શરદી-તાવ જેવી સમસ્યાઓ હોય છે, આવી સ્થિતિમાં લોકો કોવિડને પણ નજરઅંદાજ કરી રહ્યા છે. ઉપરાંત, શરદી અને ઉધરસ દરમિયાન, કોવિડ વાયરસને તમારા શરીરમાં તેની સંખ્યા વધારવા માટેનું વાતાવરણ પણ મળી રહે છે.

કોરોના વાયરસ શરીરમાં પ્રવેશ્યા પછી ઝડપથી તેની સંખ્યા વધારવા માટે તેની નકલો બનાવવાનું શરૂ કરે છે અને સૌ પ્રથમ શરીરની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે. આવી સ્થિતિમાં, જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તો શરીરની અંદરની આખી મિકેનિઝમ કોવિડની પકડમાં આવી જશે. આનાથી બચવા માટે, તમારે પહેલાથી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી પડશે અને આ માટે તમારા રોજિંદા આહારમાં કેટલીક કુદરતી વનસ્પતિઓનો સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કયું છે કોરોનાનું નવું સ્વરૂપ?

હાલમાં ચીનમાં તબાહી મચાવી રહેલા કોરોના વાયરસનું નામ BF.7 છે અને તેની સાથે સૌથી ખરાબ વાત એ છે કે અત્યાર સુધી આવેલા કોવિડના તમામ પ્રકારોમાં તેને સૌથી ઝડપથી ફેલાતો પ્રકાર માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જો એક વ્યક્તિને BF.7 નો ચેપ લાગે છે, તો તે 18 લોકો સુધી ચેપ ફેલાવી શકે છે. BF.7 એ ઓમિક્રોનનું પેટા પ્રકાર છે. તમે તેને કોવિડ-19નું ચોથી જનરેશન વેરિઅન્ટ કહી શકો, જેણે ઘણો ગભરાટ ફેલાવ્યો છે. જો કે આપણા દેશમાં હજુ પણ તેનું સંક્રમણ ખૂબ જ મર્યાદિત છે, પરંતુ ચીનમાંથી જે પ્રકારના સમાચારો આવી રહ્યા છે તેનાથી ભયનું વાતાવરણ છે.

કોરોનાના બચવા માટે અપનાવો આ ઉપાય: 

આ માટે લીલા શાકભાજી અને પ્રોટીન વાળા ખોરાકથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ યોગ કરવા પણ ફાયદાકારક છે. શક્ય હોય તો ભીડ-ભાડ વાળી જગ્યા પર જવાનું ટાળો અને જરુર પડતા બહાર જઈ રહ્યા છો, તો માસ્કનો ઉપયોગ તો અવશ્ય કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન
અંબાલાલ પટેલની વરસાદને લઈને નવી આગાહી: 27થી 30 જુલાઈએ આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની વરસાદને લઈને નવી આગાહી: 27થી 30 જુલાઈએ આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
Embed widget