શોધખોળ કરો

આર્ટિફિશિયલ જ્વેલેરીથી થાય છે એલર્જી? આ સરળ સ્ટેપથી તમે પણ મેળવી શકશો છૂટકારો

આ જ્વેલરી ઓછી કિંમતે અને વિવિધ ડિઝાઇનમાં ઉપલબ્ધ છે, જેના કારણે દરેકને તે ખૂબ જ પસંદ આવે છે

આજકાલ આર્ટિફિશિયલ જ્વેલરી ખૂબ જ ફેશનમાં છે. આ જ્વેલરી ઓછી કિંમતે અને વિવિધ ડિઝાઇનમાં ઉપલબ્ધ છે, જેના કારણે દરેકને તે ખૂબ જ પસંદ આવે છે. પરંતુ કેટલીકવાર આ સુંદર જ્વેલરી આપણી ચામડી માટે સમસ્યા બની જાય છે, ખાસ કરીને જ્યારે તેમાં નિકલ જેવા તત્વો હોય છે જે એલર્જીને વધારે છે. તેથી ચામડીન નુકસાન ન પહોંચાડે તેવી જ્વેલરી પસંદ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ આવી જ કેટલીક સરળ રીતો જેના દ્વારા તમે આ સમસ્યાઓથી બચી શકો છો.

મેટલની તપાસ

એવા ઘણા સ્ત્રોત છે જે તમને આર્ટિફિશિયલ જ્વેલરી ખરીદતી વખતે ધાતુ વિશે માહિતી આપે છે. આવી સ્થિતિમાં તમારે જ્વેલરી ખરીદવાનો પ્રયાસ કરવો જોઈએ જેમાં nickel ન હોય. સ્ટીલ, આયર્ન, સિલ્વર, પ્લેટિનમ, ટાઇટેનિયમ, સોનું કંઈપણ ચાલે  પરંતુ nickelથી દૂર રહો. ઘણી વખત ચાંદીના દાગીનામાં nickel ભેળવવામાં આવે છે, જેના કારણે સ્કિનમાં સેન્સેટિવિટી થાય છે.

ટ્રાન્સપરન્ટ નેલપોલિશનો ઉપયોગ

જો તમારે આર્ટિફિશિયલ જ્વેલરી પહેરવી હોય તો તેના પર ટ્રાન્સપરન્ટ નેલપોલિશનો એક લેયર લગાવી દો.  આ નેલપોલિશ જ્વેલરી અને તમારી ચામડી વચ્ચે રક્ષણાત્મક સ્તર તરીકે કામ કરશે અને તમને એલર્જીથી બચાવશે.

યોગ્ય પિયસિંગ

જો તમે કાન અથવા નાક વિંધવા જઇ રહ્યા છો તો પિયસિંગ માટે nickel ફ્રી ગન્સનો  ઉપયોગ કરો. સાથે જ વિશ્વસનીય સ્ટુડિયોમાંથી જ કરાવો જેથી કોઈ પણ પ્રકારનો બેક્ટેરિયલ ચેપ ન હોય.

એલર્જી ક્રીમ સાથે

જો તમે આ ઉપાયો છતાં જ્વેલરી પહેરો છો તો હંમેશા તમારી સાથે એલર્જી ક્રીમ રાખો. જો આના કારણે તમારી ચામડીમાં કોઈ પ્રતિક્રિયા થાય છે તો તમે એલર્જી ક્રીમ લગાવીને સુરક્ષિત રહી શકો છો.

દાગીના સાફ રાખો

તમારી જ્વેલરી પહેરતા પહેલા તેને સાફ કરવાનું ભૂલશો નહીં. સમયાંતરે તેને કપડાથી લૂછતા રહો. ક્લીન જ્વેલરી એલર્જીની સમસ્યાને ઘટાડે છે અને તેને નવાની જેમ ચમકતી રાખે છે.

જ્વેલરી પહેરતા પહેલા ટેસ્ટ કરો

નવી જ્વેલરી પહેરતા પહેલા તેને થોડીવાર માટે ટેસ્ટ કરો. જો તમને કોઈ એલર્જીક પ્રતિક્રિયા ન હોય તો જ તેને લાંબા સમય સુધી પહેરો.                       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget