શોધખોળ કરો

Eye Knowledge: જે લોકો જન્મથી નથી જોઇ શકતા, તેમને કયો રંગ દેખાય છે ?

What color can a person see who is blind from birth: મોટાભાગના કિસ્સાઓમાં રંગ અંધત્વ જન્મજાત હોય છે. જો માતા રંગ અંધત્વ સાથે સંઘર્ષ કરી રહી છે, તો પુત્રમાં રંગ અંધત્વ થવાની સંભાવના છે

What color can a person see who is blind from birth: શું અંધ માણસ રંગો જોઈ શકે છે? જો તે જોઈ શકે તો તે કયા રંગો જોઈ શકે? વાસ્તવમાં અંધ વ્યક્તિ ચોક્કસ અંતરે રંગો જોઈ શકે છે અથવા ફૉકસ કરી શકે છે. જો કે, રંગોની તીવ્રતા ઓછી થઈ શકે છે અથવા સંપૂર્ણ દ્રષ્ટિ અસ્પષ્ટ થઈ શકે છે. રંગ અંધત્વથી પીડિત લોકો ફક્ત મર્યાદિત રંગો જ જોઈ શકે છે. રંગ અંધત્વના ઘણા પ્રકારો છે. તે કયા પ્રકારનો શંકુ કામ કરી રહ્યો નથી તેના પર નિર્ભર છે.

જો કોઈ વ્યક્તિ પ્રૉટેનૉપિયાનો શિકાર હોય તો તે લાલ રંગ જોઈ શકશે નહીં. વળી, જો કોઈ વ્યક્તિ ડ્યૂટેરેનૉપિયાથી પીડિત હોય તો તે લીલો રંગ જોઈ શકતો નથી. જ્યારે ટ્રાઇટેનૉપિયાથી પીડિત વ્યક્તિને વાદળી રંગ જોવામાં તકલીફ થાય છે. આ ઉપરાંત સંપૂર્ણ એક્રોમેટૉપ્સિયા એ ખૂબ જ દુર્લભ સ્થિતિ છે. જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ એક્રોમેટૉપ્સિયાથી પીડિત હોય તો તેના બધા શંકુ કામ કરતા નથી અને વ્યક્તિ સંપૂર્ણપણે અંધ બની જાય છે. તે કોઈ રંગ જોઈ શકતો નથી.

જો કોઇ વ્યક્તિ જન્મથી અંધ છે તો શું તે જોઇ શકે છે ? 
જો કોઈ વ્યક્તિ જન્મથી અંધ હોય, તો શું તે જોઈ શકે છે? હકીકતમાં જો કોઈ વ્યક્તિ જન્મથી અંધ હોય તો તે જોઈ શકતો નથી. આ રીતે જો કોઈ વ્યક્તિ જન્મથી જ અંધ હોય તો તેને કોઈ રંગ દેખાતો નથી.

જોઇ માં કલર બ્લાઇન્ડનેસ સામે ઝઝૂમી રહી છે તો... 
મોટાભાગના કિસ્સાઓમાં રંગ અંધત્વ જન્મજાત હોય છે. જો માતા રંગ અંધત્વ સાથે સંઘર્ષ કરી રહી છે, તો પુત્રમાં રંગ અંધત્વ થવાની સંભાવના છે. આ સિવાય સમય જતાં તે વધુ ખરાબ થાય છે. તમને જણાવી દઈએ કે રંગ અંધત્વના કારણે રંગોને અલગ કરવામાં મુશ્કેલી થાય છે અથવા રંગો નિસ્તેજ દેખાય છે. ઉદાહરણ તરીકે લાલ-લીલા રંગ અંધત્વમાં લાલ અને લીલા રંગો વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની જાય છે.

આ પણ વાંચો

નોસ્ટ્રેડેમસની ભયાનક આગાહી આ ઓક્ટોબરમાં સાચી પડશે? એવો ભયાનક વિનાશ થશે કે....

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!
Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!
ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો
ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો

વિડિઓઝ

Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Embed widget