શોધખોળ કરો

નોસ્ટ્રેડેમસની ભયાનક આગાહી આ ઓક્ટોબરમાં સાચી પડશે? એવો ભયાનક વિનાશ થશે કે....

ઓક્ટોબર 2024માં નોસ્ટ્રેડેમસની આગાહીઓની વાત કરીએ તો તેમાં વૈશ્વિક સંકટની વાત છે. ખાસ કરીને યુદ્ધ, કુદરતી આપત્તિ અને સામાજિક અસ્થિરતાની આગાહી છે.

નોસ્ટ્રેડેમસ, જેમનું અસલી નામ મિશેલ ડી નોસ્ટ્રેડેમસ હતું, 16મી સદીના એક લોકપ્રિય ભવિષ્યવેત્તા અને જ્યોતિષી હતા. તેમની રચના, "લેસ પ્રોફેસીઝ" (Les Prophéties) ને ભવિષ્યની વૈશ્વિક ઘટનાઓ અને સંકટોના સંદર્ભમાં કરેલી આગાહીઓ માટે જાણવામાં આવે છે. જોકે, તેમના આ પુસ્તકમાં લખેલી આગાહીઓ ઘણી વખત પ્રતીકો અને અલંકારિક ભાષામાં હોય છે, એટલે તેમનું અર્થઘટન કરવું સરળ નથી. ચાલો હવે જાણીએ કે 2024 ઓક્ટોબરમાં તેમણે કઈ ઘટનાઓ વિશે લખ્યું છે.

ઓક્ટોબર 2024માં શું થશે

ઓક્ટોબર 2024માં નોસ્ટ્રેડેમસની આગાહીઓની વાત કરીએ તો તેમાં વૈશ્વિક સંકટની વાત છે. ખાસ કરીને યુદ્ધ, કુદરતી આપત્તિ અને સામાજિક અસ્થિરતાની આગાહી છે. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે પ્રકારની પરિસ્થિતિ બની રહી છે, આ વાતથી ઇનકાર પણ કરી શકાય તેમ નથી.

રાજકીય ઉથલપાથલ

યુદ્ધ ઉપરાંત રાજકીય ઉથલપાથલ પર પણ નોસ્ટ્રેડેમસે આગાહી કરી છે. આ આગાહી પણ સાચી સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, સુપરપાવર અમેરિકામાં પણ ચૂંટણીઓ નજીક છે અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ત્યાં સત્તા પરિવર્તન થઈ શકે છે. જો આવું થયું તો તેની અસર આખી દુનિયા પર જોવા મળશે. ખાસ કરીને એ દેશો પર જે હાલમાં યુદ્ધની આગમાં સળગી રહ્યા છે.

કુદરતી આપત્તિઓ વિશે પણ કરી વાત

નોસ્ટ્રેડેમસે આબોહવા પરિવર્તન અને તેની અસરો વિશે પણ આગાહી કરી છે. ઓક્ટોબર 2024માં, દુનિયાએ હવામાનના બદલાવની ઘટનાઓ, જેવી કે વાવાઝોડા, ભૂકંપ, અથવા અન્ય કુદરતી આપત્તિઓની સંભાવનાઓથી સાવચેત રહેવાની જરૂર છે. આ ઉપરાંત આરોગ્ય સંકટ વિશે પણ નોસ્ટ્રેડેમસે આગાહી કરી છે. ઓક્ટોબર 2024માં, માણસોએ કોઈ નવા રોગ અથવા આરોગ્ય સમસ્યા વિશે સાવચેત રહેવું પડશે.

નોસ્ટ્રાડેમસની આગાહી મુજબ વર્ષ 2024માં મોટું આર્થિક સંકટ આવી શકે છે. નોસ્ટ્રાડેમસે તેના પુસ્તકમાં લખ્યું હતું કે, 'ઘઉં એટલા ઊંચા આવશે કે માણસો એકબીજાને ખાઈ જશે.'

નોસ્ટ્રાડેમસે 2024 માટે આગાહી કરી હતી કે, આ વર્ષે વિશ્વમાં ગંભીર હવામાન પરિવર્તન જોવા મળશે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ હોવા છતાં મહિનાના અંતમાં મે-જૂન જેવી આકરી ગરમીથી લોકો પરેશાન છે.

આ પણ વાંચોઃ

NDAમાં સટાસટી! JDUએ કહ્યું 'કેન્દ્રની સત્તાની ચાવી અમારી પાસે છે', BJP ભડકી, કહ્યું - 'કોંગ્રેસથી...'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.