શોધખોળ કરો

ફેંગસૂઇમાં દર્શાવવામાં આવી છે ફર્નિચર સાથે જોડાયેલી આ ખાસ વાતો, પોઝિટિવિટી વધારવા માટે છે બેસ્ટ

ચાઈનીઝ વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈ પણ ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવા પર ભાર મૂકે છે. ઘર બનાવતી વખતે લોકો વાસ્તુ અને ફેંગશુઈ બંનેના નિયમોનું પાલન કરે છે. જેથી ઘરને વાસ્તુ દોષથી બચાવી શકાય

Fengshui tips :ચાઈનીઝ વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈ પણ ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવા પર ભાર મૂકે છે. ઘર બનાવતી વખતે લોકો વાસ્તુ અને ફેંગશુઈ બંનેના નિયમોનું પાલન કરે છે. જેથી ઘરને વાસ્તુ દોષથી બચાવી શકાય.

 ચાઈનીઝ વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈ પણ ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવા પર ભાર મૂકે છે. ઘર બનાવતી વખતે લોકો વાસ્તુ અને ફેંગશુઈ બંનેના નિયમોનું પાલન કરે છે. જેથી ઘરને વાસ્તુ દોષથી બચાવી શકાય. ઘરના દરેક ભાગ, દરેક દિશાને ફેંગશુઈ અનુસાર સજાવી અને બનાવવી જોઈએ. આના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને નકારાત્મક ઉર્જાનો અંત આવે છે. તેવી જ રીતે જો ઘરમાં રાખવામાં આવેલ ફર્નિચર પણ ફેંગશુઈના નિયમો પર આધારિત હોય તો ઘરમાં સકારાત્મકતા વધે છે. જો નિયમોને ધ્યાનમાં રાખીને તેનો ઉપયોગ કરવામાં આવે તો તે જીવનમાં પ્રગતિ અને સુખ લાવે છે.

જીવનમાં ખુશી અને પ્રગતિ માટે ફેંગસુઇનો કરો ઉપયોગ

ફેંગશુઈ શાસ્ત્રમાં રંગોનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ફેંગશુઈ નિષ્ણાતોનું માનવું છે કે, ઘર અને ઓફિસમાં હંમેશા હળવા રંગના ફર્નિચરનો ઉપયોગ કરો. તેનાથી સકારાત્મકતા આવે છે. ઘાટા અને તેજસ્વી રંગો નકારાત્મક ઊર્જાને આમંત્રણ આપે છે.

સિમ્પલ ફર્નીચર

ફર્નિચર અંગે ફેંગશુઈના નિષ્ણાતો કહે છે કે ઘર કે ઓફિસનું ફર્નિચર સાદું હોવું જોઈએ. ગોળ કે તીક્ષ્ણ ફર્નિચર ન લગાવવું જોઈએ. ફર્નિચરની રચના હંમેશા સરળ  હોવી જોઈએ. રાઉન્ડ શેપ ફર્નિચર નકારાત્મકતા વધારે છે.

દિશા પણ મહત્વપૂર્ણ છે

હલકું ફર્નિચર ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવું જોઈએ અને ભારે ફર્નિચર પશ્ચિમ કે દક્ષિણ દિશામાં જ રાખવું જોઈએ. તેનાથી નકારાત્મકતાનો પ્રવાહ ઓછો થાય છે.

દરવાજા પર ધ્યાન આપો

ફેંગશુઈ કહે છે કે ઘરનો પાછળનો દરવાજો સીધી રેખામાં ન હોવો જોઈએ. જેના કારણે ઘરની સકારાત્મક ઉર્જા પાછલા દરવાજેથી અંદર પ્રવેશતાની સાથે જ બહાર નીકળી જાય છે. જેની ઘરના સભ્યો પર વિપરીત અસર પડશે

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Embed widget