શોધખોળ કરો

Fruits For Arthritis : આ ત્રણ ફળના સેવનથી સાંધાનો દુખાવો થશે દૂર, સેવનથી થાય છે અનેક ફાયદા

Fruits For Arthritis: આ ફળોના સેવનથી તમે તમારા સાંધાનો દુખાવો દૂર કરી શકો છો.

Fruits For Arthritis: આ ફળોના સેવનથી તમે તમારા સાંધાનો દુખાવો દૂર કરી શકો છો.

આજકાલ સાંધાના દુખાવાની સમસ્યા સામાન્ય બની રહી છે. 30 વર્ષની ઉંમર વટાવતા જ લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જેના માટે તે પોતાના ડાયટમાં અનેક પ્રકારની દવાઓ, એક્સરસાઇઝ અને ઘણી વસ્તુઓનો સમાવેશ કરે છે. પરંતુ તેમ છતાં આરામ નહિવત છે. પરંતુ તમે કેટલાક ફળોના સેવનથી આ સમસ્યાને દૂર કરી શકો છો.

સંતરાના ફાયદા

આપને આપના  આહારમાં નારંગીનો સમાવેશ કરવો જોઈએ.  જે શરીરને હાઇડ્રેઇટ રાખે છે અને  વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે સાંધાના દુખાવામાં ફાયદાકારક છે.

દ્રાક્ષ પણ ફાયદાકારક છે

દ્રાક્ષનું સેવન કરવાથી તમે  અનેક  ઘણી બીમારીઓથી દૂર રાખી શકો છો. તેના સેવનથી સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. જેમણે તેને પોતાના આહારમાં સામેલ નથી કર્યું તેઓએ હવે તેને સામેલ કરવું જોઈએ.

ઉનાળામાં તરબૂચ ખાઓ

ઉનાળાની ઋતુમાં સૌથી વધુ વેચાતું તરબૂચ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આનાથી શરીરમાં પાણીની ઉણપ પૂરી થાય છે અને તે તમને ત્વરિત ઉર્જા આપે છે. એટલા માટે આજે જ તેને આપની ડાયટમાં  સામેલ કરવું જોઈએ.

કાળઝાળ ગરમીમાં આ રીતે રાખો આપના ઘરને કૂલ-કૂલ

  • કાળઝાળ ગરમીમાં આપના ઘરને કેવી રીતે રાખશો કૂલ?
  • કેટલાક રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રી પાર પહોંચી જાય છે
  • આ રીતે ઘરને ગરમીમાં પ્રાકૃતિક રીતે રાખો કૂલ-કૂલ
  • ઘરને  ઠંડુ રાખવા છોડથી બીજો કોઇ સારો વિકલ્પ નથી.
  • ઘરની  બહારની બાજુ આસપાર  વૃક્ષારોપણ અચૂક કરો
  • ઘરની અંદર પુષ્કળ માત્રામાં  ઇનડોર પ્લાન્ટ લગાવો 
  • છત પર ફોલ્સ સીલિગ લગાવો જેનાથી ઘર તપતું નથી
  • ઘરમાં ઓન લાઇટસ પણ રૂમ ટેમ્પરેચરમાં કરે છે વધારો
  • જરૂરત ન હોય તો લાઇટસ બંધ રાખવાનો આગ્રહ રાખો
  • સવારે તાપ વધતા પહેલા જ ઘરના બધા જ પડદા પાડી દો. 

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું સારવાર માટે પૂરતો છે 10 લાખ રૂપિયાનો હેલ્થ ઈન્શ્યોરન્સ? આ રીતે બદલાયું છે ગણિત
શું સારવાર માટે પૂરતો છે 10 લાખ રૂપિયાનો હેલ્થ ઈન્શ્યોરન્સ? આ રીતે બદલાયું છે ગણિત
નોન સ્ટિક વાસણમાં ખાવાનું બનાવતા હોવ તો ચેતી જજો, નાના સ્ક્રેચથી પણ કેન્સર અને વંધ્યત્વનું છે જોખમ
નોન સ્ટિક વાસણમાં ખાવાનું બનાવતા હોવ તો ચેતી જજો, નાના સ્ક્રેચથી પણ કેન્સર અને વંધ્યત્વનું છે જોખમ
શું ઉનાળામાં ચા પીવાથી શરીર ઠંડુ રહે છે? જાણો શું કહે છે વિજ્ઞાન 
શું ઉનાળામાં ચા પીવાથી શરીર ઠંડુ રહે છે? જાણો શું કહે છે વિજ્ઞાન 
Ayushman Card હોવા છતા સારવારની ના પાડે છે હોસ્પિટલ? જાણો ક્યાં કરવી ફરિયાદ 
Ayushman Card હોવા છતા સારવારની ના પાડે છે હોસ્પિટલ? જાણો ક્યાં કરવી ફરિયાદ 

વિડિઓઝ

Auto Rickshaw Drivers Protest: CNG ગેસના ભાવમાં વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ
Veteran actor Bhim Vakani Death: 'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન
Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Embed widget