શોધખોળ કરો

White Tea: આ ચા પીવાથી વધે છે ચહેરાનો નિખાર, ખીલની સમસ્યા થાય છે દૂર, બનાવવાની રેસિપી સમજી લો

White Tea For Skin Care: જો ગ્લોઈંગ સ્કિન માટે હેલ્ધી વસ્તુઓને ડાયટમાં સામેલ કરવામાં આવે તો વધારે કોસ્મેટિક્સના ઉપયોગની જરૂર નથી કારણ કે તેનાથી ત્વચા કુદરતી રીતે જ ગ્લો કરવા લાગે છે.

White Tea For Skin Care: જો ગ્લોઈંગ સ્કિન માટે હેલ્ધી વસ્તુઓને ડાયટમાં સામેલ કરવામાં આવે તો વધારે કોસ્મેટિક્સના ઉપયોગની  જરૂર નથી કારણ કે તેનાથી  ત્વચા કુદરતી રીતે જ ગ્લો કરવા  લાગે છે.

ત્વચાનો ગ્લો  વધારવા અને તેને લાંબા સમય સુધી યુવાન રાખવા માટે આપણે બધા વિવિધ પ્રકારના સ્કિન કેર પ્રોડક્ટનો   ઉપયોગ કરીએ છીએ. આમ કર્યા પછી પણ ઘણી વાર સ્કિન પર ગ્લો  દેખાતો નથી, આપણને વિચાર આવે છે કે, સેલેબ્સની ત્વચા આટલી ગ્લોઈંગ કેવી રીતે રહે છે  તેઓ શું લગાવતા હશે? આ બાદ આપણે એડથી પ્રેરિત થઇને બ્યુટી પ્રોડક્ટ ખરીદીએ છીએ. જો કે ફૂડ છે. જે એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે અને તેના ઉપયોગથી આપ સ્કિન પર નેચરલ ગ્લો લાવી શકો છો.

ગ્લોઈંગ સ્કિનની ઈચ્છા કેમિકલયુક્ત પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા વિના પણ પૂરી થઈ શકે છે. ઉપરાંત, તમારે ત્વચાની સંભાળ માટે ઘણા ઘરેલું ઉપચાર અપનાવવાની પણ જરૂર પડશે નહીં. તમે ફક્ત તમારા આહાર અને દિનચર્યા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરો, પછી જુઓ કે તમારી ત્વચા કેવી રીતે ગ્લો કરે છે. આપને આહારમાં એવા ફૂડ લેવા જોઇએ. જે  આપની ત્વચાને અંદરથી   સ્વસ્થ અને સુંદર બનાવે છે. તેના ઉપયોગથી ત્વચાની યુવાની ઘણા વર્ષો સુધી વધે છે.  વ્હાઇટ ચા પણ કંઇક આવું જ નેચરલ ડ્રિન્ક છે. , જે સ્કિનને નિખારે છે.

સ્કિનનો ગ્લો વધારતી વ્હાઇટ ટી શું  છે?

વ્હાઇટ ટીમાં એવું તત્વ છે કે, તે સુંદરતામાં વધારો કરે છે.  આ ચા ત્વચા માટે હેલ્થ ટોનિકની જેમ કામ કરે છે કારણ કે તેમાં સારી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે તમારી ત્વચા પર ફાઈન લાઈન્સને ઉભરવા દેતી નથી.આ ચાયની પત્તીનો સૌથી ઓછો પ્રોસેસ કરેલ પ્રકાર છે. સફેદ પત્તીની ચાયમાં આદુ અને લીંબુ મિક્સ કરીને બનાવવામાં આવે છે. 

આ ટી ત્વચા પર કેવી રીતે કરે છે કામ?

હવે સવાલ એ થાય છે કે વ્હાઇટ-ટી ત્વચા પર કેવી રીતે કામ કરે છે. તેનું  એન્ટીઓક્સીડેન્ટ ત્વચા પર સોજો  થવા દેતું નથી. આ સોજો   શરીરમાં ઉત્પન્ન થતા મુક્ત રેડિકલ અને ખોરાકના પાચન દરમિયાન થતી અન્ય રાસાયણિક પ્રતિક્રિયાઓને કારણે આવે છે. આના કારણે ત્વચા અંદરથી ફૂલી જાય છે, પરંતુ એન્ટીઓક્સીડેન્ટ્સ આ નુકસાનને નિયંત્રિત કરે છે અને ત્વચાની રિપેરિંગ સ્પીડને વધારે છે. તેનાથી ત્વચા મુલાયમ અને સ્વચ્છ પણ  દેખાય છે.

વ્હાઈટ-ટીમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ત્વચાની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને તેના કારણે ત્વચા પર ફોલ્લીઓ, પિમ્પલ્સ, બહારની ગંદકી, બેક્ટેરિયા, ફંગસ વગેરેની અસર નથી થતી.

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ત્વચાને કોમળ બનાવવી તો ઠીક, પણ વ્હાઇટ-ટી ત્વચાની ચમક કેવી રીતે વધારે છે? તો ચાલો તમને જણાવી દઈએ કે આ ચા પીવાથી મેટાબોલિઝમ ફાસ્ટ થાય છે. આના કારણે, તમારા શરીરની અંદર રહેલા મોટાભાગના ઝેરી તત્વો ફ્લશ થઈ જાય છે, જે ત્વચા પર તાજગી વધારે છે અને તમને ગ્લોઇંગ  બનાવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Karwa Chauth 2024: જો તમે પહેલીવાર કરવા ચોથનું વ્રત કરી રહ્યા છો, તો જાણી લો નિયમો જાણો,ન કરો આ ભૂલ
Karwa Chauth 2024: જો તમે પહેલીવાર કરવા ચોથનું વ્રત કરી રહ્યા છો, તો જાણી લો નિયમો જાણો,ન કરો આ ભૂલ
Navratri 2024 Day 2: આસો નવરાત્રિનો આજે બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીની કથા, પૂજા અને મંત્ર
Navratri 2024 Day 2: આસો નવરાત્રિનો આજે બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીની કથા, પૂજા અને મંત્ર
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Embed widget