શોધખોળ કરો

Health Tips: ટામેટાંનું વધુ સેવન કરવું આ કારણે છે ખતરનાક, જાણો તેના સાઇડ ઇફેક્ટ

મોટાભાગના લોકો ટામેટા ખાવાનું પસંદ કરે છે, શાક, ચટણીમાં પણ તેનો ઉપયોગ કરે છે. પરંતુ ટામેટાંનું વધુ સેવન નુકસાનકારક સાબિત થઇ શકે છે. જાણીએ શું છે તેના સાઇડ ઇફેક્ટ

Health Tips: સામાન્ય રીતે ટામટાં એવું શાક છે. જે આપણા ડાયટમાં નિયમિત રીતે કોઇના કોઇ રીતે સામેલ થાય છે. સલાડમાં પણ ટામેટાંનો ભરપૂર ઉપયોગ થાય છે તો મોટાભાગના શાકમાં પણ તેને ઉમેરાય છે. ડિશને ગાર્નિશ કરવા માટે પણ ટામેટાંનો ઉપયોગ થાય છે.  

જો આપ ટામેટાં ખાવાના શોખીન હો અને નિયમિત ભરપૂર માત્રામાં ટામેટા ડાયટમાં સામેલ કરતા હો તો આપને ચેતી જવું જોઇએ. કારણ કે વધુ માત્રામાં તેનું સેવન આપને બીમારી બનાવી શકે છે. કેવી રીતે જાણીએ.

 

ટામેટાંના સાઇડ ઇફેક્ટ

જો આપ જરૂરિયાતથી વધુ માત્રામાં ટામેટાં લેતા હો તો. તે પાચન સંબંધિત સમસ્યાને વધારે છે. કિડનીની સમસ્યા અને ડાયરિયાનું કારણ બની શકે છે. તેના વિશે વિસ્તારથી સમજીએ..

 એલર્જી: જે લોકોને એલર્જીની સમસ્યા છે. તેમણે ટામેટાનું વધુ સેવન ટાળવું જોઇએ. કેટલાક લોકોને ટામેટાંની એલર્જી પણ થઇ શકે છે. એલર્જીવાળા લોકોએ ટામેટા ખાવાથી ગળામાં બળતરા અને મોં સોજી જવા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.

 સાંધાનો દુખાવો: વધુ માત્રામાં ટામેટાંનું સેવન કરવાથી સાંધાના દુખાવા અને સોજો જેવી સમસ્યા પણ સર્જાઇ શકે છે.જે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા હોય તેમણે ટામેટાનું સેવન અવોઇડ કરવું જોઇએ।

પથરી: આજકાલ લોકોમાં પથરીની સમસ્યા વધી ગઇ છે. તો અનેક રિસર્ચમાં સામે આવ્યું છે કે, વધુ ટામેટાંનું સેવન પણ પથરીની સમસ્યાને નોતરે છે. તેમાં ક્ષાર વધુ હોવાથી કીડનીમાં પથરી બની જાય છે. તો હદથી વધારે ટામેટાંનું સેવન ન કરવું જોઇએ.જે લોકો સંધિવા જેવી બીમારીથી પીડિત હોય તેમણે ટામેટાંનું સેવન અવોઇડ કરવું જોઇએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Embed widget