શોધખોળ કરો

Health Tips: ફ્રૂટ્સ ખાધા પછી કેમ ના પીવું જોઈએ પાણી, આ રહ્યું વૈજ્ઞાનિક કારણ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે બાળપણમાં ફ્રૂટ્સ ખાધા પછી મમ્મી કેમ પાણી ના પીવાનું કહેતી હતી. જાણો વિજ્ઞાન શું કહે છે.

Health Tips: ઘણી વાર તમે તમારા ઘરના વડીલોને કહેતા સાંભળ્યા હશે કે ફળ ખાધા પછી પાણી ન પીવું જોઈએ. જો તમારે પાણી પીવું હોય તો જમ્યાના 1 કલાક પછી જ પીવું જોઈએ, નાનપણમાં તે સમજાતું નહોતું, વડીલોના ડરથી કાં તો પાણી પીતા નહોતા અથવા તો છુપાઇને પાણી પીતા હતા. આ બાબતના ઘણા વૈજ્ઞાનિક કારણો છે. આવો જાણીએ કે ફ્રૂટ્સ ખાધા પછી તરત જ પાણી પીવાથી તમારા સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે અને કયા ફળો ખાધા પછી તરત જ પાણી પીવાનું ટાળવું જોઈએ.

પાણી કેમ ન પીવું જોઈએ?

નિષ્ણાતોના મતે ફળોમાં ફ્રુક્ટોઝ એટલે કે પ્રાકૃતિક ખાંડ હોય છે, તેથી જો તમે ફ્રુક્ટોઝ વાળું પાણી પીશો તો તેનાથી પેટની સમસ્યા થઈ શકે છે, તેથી ફળો ખાધાના ઓછામાં ઓછા 1 કલાક પહેલા અથવા 1 કલાક પછી પાણી પીવું જોઈએ.

એક્સપોર્ટ્સનું એવું પણ કહેવું છે કે ફળો ખાધા પછી પાણી પીવાથી યોગ્ય રીતે કામ કરતું નથી, જેના કારણે પેટમાં ખોરાક યોગ્ય રીતે પચતો નથી, જેના કારણે ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

આ ફળો ખાધા પછી પાણી ન પીવો

કેળા: નિષ્ણાતોના મતે કેળા ખાધા પછી પાણી પીવાની સખત મનાઈ છે કારણ કે કેળા ખાધા પછી પાણી, ખાસ કરીને ઠંડુ પાણી પીવાથી અપચાની બીમારી થઈ શકે છે. કેળા અને ઠંડા પાણીમાં રહેલા ગુણો એકસરખા છે જે શરીરમાં ટકરાય છે અને અપચાનું કારણ બને છે. કેળા ખાધા પછી ઓછામાં ઓછી 15થી 20 મિનિટ પછી જ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

જામફળ: જામફળ ખાધા પછી ઘણી વાર તરસ લાગે છે અને ખાધા પછી એક ગ્લાસ પાણી પીવાનું મન થાય છે, પરંતુ આમ કરવું નુકસાનકારક હોઈ શકે છે. તેનાથી ગેસની સમસ્યા થઈ શકે છે.

કાકડી અને તરબૂચ: કાકડી અને તરબૂચ જેવા પાણીયુક્ત ફળો પાચનમાં સુધારો કરવા અને કબજિયાતને દૂર કરવા માટે જાણીતા છે, પરંતુ જો તમે તેને ખાધા પછી તરત જ પુષ્કળ પાણી પીઓ છો, તો તમારું પેટ ખરાબ થઈ શકે છે. તમને લૂઝ મોશનની સમસ્યા થઈ શકે છે.

સંતરા, પાઈનેપલ અને દ્રાક્ષઃ સાઈટ્રિક એસિડવાળા ફળો ખાઓ છો તેમ પહેલાથી જ વધુ પાણી ઓહય છે. અને તે પછી જ્યારે આપણે પાણીનું સેવન કરીએ છીએ, ત્યારે આપણા શરીરનું પીએચ સ્તરમાં ખલેલ પહોંચે છે અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એક સાથે ક્યારેય ના રાખવા જોઈએ આ ફળ અને શાકભાજી, 99 ટકા મહિલાઓ કરે છે આ ભૂલો
એક સાથે ક્યારેય ના રાખવા જોઈએ આ ફળ અને શાકભાજી, 99 ટકા મહિલાઓ કરે છે આ ભૂલો
હૃદય રોગના પ્રારંભિક સંકેતો: 30 વર્ષના યુવાનોની નસો થઈ રહી છે કડક, આ લક્ષણોને ભૂલથી પણ ન કરો ઇગ્નોર
હૃદય રોગના પ્રારંભિક સંકેતો: 30 વર્ષના યુવાનોની નસો થઈ રહી છે કડક, આ લક્ષણોને ભૂલથી પણ ન કરો ઇગ્નોર
દ્રાક્ષ પર જોવા મળતો સફેદ પાવડર શું છે? પાણીમાં સાફ કર્યા વગર ખાવાથી પડી શકો છો બીમાર 
દ્રાક્ષ પર જોવા મળતો સફેદ પાવડર શું છે? પાણીમાં સાફ કર્યા વગર ખાવાથી પડી શકો છો બીમાર 
પિતાની ધૂમ્રપાનની આદત બાળકોમાં ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે, અભ્યાસમાં થયો ખુલાસો
પિતાની ધૂમ્રપાનની આદત બાળકોમાં ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે, અભ્યાસમાં થયો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: આતંકવાદ વિરોધી વિભાગના વડા જો કેન્ટે આપ્યું રાજીનામું!
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: આતંકવાદ વિરોધી વિભાગના વડા જો કેન્ટે આપ્યું રાજીનામું!
TMC ઉમેદવારોની યાદી જાહેર: મમતા દીદીએ કેટલા મુસ્લિમ નેતાઓને આપી ટિકિટ? જાણો હુમાયુ કબીરનું પત્તું કોણે કાપ્યું!
TMC ઉમેદવારોની યાદી જાહેર: મમતા દીદીએ કેટલા મુસ્લિમ નેતાઓને આપી ટિકિટ? જાણો હુમાયુ કબીરનું પત્તું કોણે કાપ્યું!
મોરબી સિરામિક ઉદ્યોગ પર યુદ્ધની મોટી અસર: ગેસ કટોકટી સર્જાતા એસોસિએશનનો 20 થી 25 દિવસના શટડાઉનનો નિર્ણય!
મોરબી સિરામિક ઉદ્યોગ પર યુદ્ધની મોટી અસર: ગેસ કટોકટી સર્જાતા એસોસિએશનનો 20 થી 25 દિવસના શટડાઉનનો નિર્ણય!
Kerala Congress Candidates List: કેરળમાં કૉંગ્રેસે 55 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
Kerala Congress Candidates List: કેરળમાં કૉંગ્રેસે 55 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
10 ગ્રામ સોનું 1000000 રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ₹600000 રૂપિયા સુધી પહોંચશે! રોબર્ટ કિયોસાકીની ખતરનાક ચેતવણી
10 ગ્રામ સોનું 1000000 રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ₹600000 રૂપિયા સુધી પહોંચશે! રોબર્ટ કિયોસાકીની ખતરનાક ચેતવણી
Embed widget