શોધખોળ કરો

Health Tips: ફ્રૂટ્સ ખાધા પછી કેમ ના પીવું જોઈએ પાણી, આ રહ્યું વૈજ્ઞાનિક કારણ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે બાળપણમાં ફ્રૂટ્સ ખાધા પછી મમ્મી કેમ પાણી ના પીવાનું કહેતી હતી. જાણો વિજ્ઞાન શું કહે છે.

Health Tips: ઘણી વાર તમે તમારા ઘરના વડીલોને કહેતા સાંભળ્યા હશે કે ફળ ખાધા પછી પાણી ન પીવું જોઈએ. જો તમારે પાણી પીવું હોય તો જમ્યાના 1 કલાક પછી જ પીવું જોઈએ, નાનપણમાં તે સમજાતું નહોતું, વડીલોના ડરથી કાં તો પાણી પીતા નહોતા અથવા તો છુપાઇને પાણી પીતા હતા. આ બાબતના ઘણા વૈજ્ઞાનિક કારણો છે. આવો જાણીએ કે ફ્રૂટ્સ ખાધા પછી તરત જ પાણી પીવાથી તમારા સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે અને કયા ફળો ખાધા પછી તરત જ પાણી પીવાનું ટાળવું જોઈએ.

પાણી કેમ ન પીવું જોઈએ?

નિષ્ણાતોના મતે ફળોમાં ફ્રુક્ટોઝ એટલે કે પ્રાકૃતિક ખાંડ હોય છે, તેથી જો તમે ફ્રુક્ટોઝ વાળું પાણી પીશો તો તેનાથી પેટની સમસ્યા થઈ શકે છે, તેથી ફળો ખાધાના ઓછામાં ઓછા 1 કલાક પહેલા અથવા 1 કલાક પછી પાણી પીવું જોઈએ.

એક્સપોર્ટ્સનું એવું પણ કહેવું છે કે ફળો ખાધા પછી પાણી પીવાથી યોગ્ય રીતે કામ કરતું નથી, જેના કારણે પેટમાં ખોરાક યોગ્ય રીતે પચતો નથી, જેના કારણે ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

આ ફળો ખાધા પછી પાણી ન પીવો

કેળા: નિષ્ણાતોના મતે કેળા ખાધા પછી પાણી પીવાની સખત મનાઈ છે કારણ કે કેળા ખાધા પછી પાણી, ખાસ કરીને ઠંડુ પાણી પીવાથી અપચાની બીમારી થઈ શકે છે. કેળા અને ઠંડા પાણીમાં રહેલા ગુણો એકસરખા છે જે શરીરમાં ટકરાય છે અને અપચાનું કારણ બને છે. કેળા ખાધા પછી ઓછામાં ઓછી 15થી 20 મિનિટ પછી જ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

જામફળ: જામફળ ખાધા પછી ઘણી વાર તરસ લાગે છે અને ખાધા પછી એક ગ્લાસ પાણી પીવાનું મન થાય છે, પરંતુ આમ કરવું નુકસાનકારક હોઈ શકે છે. તેનાથી ગેસની સમસ્યા થઈ શકે છે.

કાકડી અને તરબૂચ: કાકડી અને તરબૂચ જેવા પાણીયુક્ત ફળો પાચનમાં સુધારો કરવા અને કબજિયાતને દૂર કરવા માટે જાણીતા છે, પરંતુ જો તમે તેને ખાધા પછી તરત જ પુષ્કળ પાણી પીઓ છો, તો તમારું પેટ ખરાબ થઈ શકે છે. તમને લૂઝ મોશનની સમસ્યા થઈ શકે છે.

સંતરા, પાઈનેપલ અને દ્રાક્ષઃ સાઈટ્રિક એસિડવાળા ફળો ખાઓ છો તેમ પહેલાથી જ વધુ પાણી ઓહય છે. અને તે પછી જ્યારે આપણે પાણીનું સેવન કરીએ છીએ, ત્યારે આપણા શરીરનું પીએચ સ્તરમાં ખલેલ પહોંચે છે અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget