શોધખોળ કરો

Health Tips: ફ્રૂટ્સ ખાધા પછી કેમ ના પીવું જોઈએ પાણી, આ રહ્યું વૈજ્ઞાનિક કારણ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે બાળપણમાં ફ્રૂટ્સ ખાધા પછી મમ્મી કેમ પાણી ના પીવાનું કહેતી હતી. જાણો વિજ્ઞાન શું કહે છે.

Health Tips: ઘણી વાર તમે તમારા ઘરના વડીલોને કહેતા સાંભળ્યા હશે કે ફળ ખાધા પછી પાણી ન પીવું જોઈએ. જો તમારે પાણી પીવું હોય તો જમ્યાના 1 કલાક પછી જ પીવું જોઈએ, નાનપણમાં તે સમજાતું નહોતું, વડીલોના ડરથી કાં તો પાણી પીતા નહોતા અથવા તો છુપાઇને પાણી પીતા હતા. આ બાબતના ઘણા વૈજ્ઞાનિક કારણો છે. આવો જાણીએ કે ફ્રૂટ્સ ખાધા પછી તરત જ પાણી પીવાથી તમારા સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે અને કયા ફળો ખાધા પછી તરત જ પાણી પીવાનું ટાળવું જોઈએ.

પાણી કેમ ન પીવું જોઈએ?

નિષ્ણાતોના મતે ફળોમાં ફ્રુક્ટોઝ એટલે કે પ્રાકૃતિક ખાંડ હોય છે, તેથી જો તમે ફ્રુક્ટોઝ વાળું પાણી પીશો તો તેનાથી પેટની સમસ્યા થઈ શકે છે, તેથી ફળો ખાધાના ઓછામાં ઓછા 1 કલાક પહેલા અથવા 1 કલાક પછી પાણી પીવું જોઈએ.

એક્સપોર્ટ્સનું એવું પણ કહેવું છે કે ફળો ખાધા પછી પાણી પીવાથી યોગ્ય રીતે કામ કરતું નથી, જેના કારણે પેટમાં ખોરાક યોગ્ય રીતે પચતો નથી, જેના કારણે ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

આ ફળો ખાધા પછી પાણી ન પીવો

કેળા: નિષ્ણાતોના મતે કેળા ખાધા પછી પાણી પીવાની સખત મનાઈ છે કારણ કે કેળા ખાધા પછી પાણી, ખાસ કરીને ઠંડુ પાણી પીવાથી અપચાની બીમારી થઈ શકે છે. કેળા અને ઠંડા પાણીમાં રહેલા ગુણો એકસરખા છે જે શરીરમાં ટકરાય છે અને અપચાનું કારણ બને છે. કેળા ખાધા પછી ઓછામાં ઓછી 15થી 20 મિનિટ પછી જ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

જામફળ: જામફળ ખાધા પછી ઘણી વાર તરસ લાગે છે અને ખાધા પછી એક ગ્લાસ પાણી પીવાનું મન થાય છે, પરંતુ આમ કરવું નુકસાનકારક હોઈ શકે છે. તેનાથી ગેસની સમસ્યા થઈ શકે છે.

કાકડી અને તરબૂચ: કાકડી અને તરબૂચ જેવા પાણીયુક્ત ફળો પાચનમાં સુધારો કરવા અને કબજિયાતને દૂર કરવા માટે જાણીતા છે, પરંતુ જો તમે તેને ખાધા પછી તરત જ પુષ્કળ પાણી પીઓ છો, તો તમારું પેટ ખરાબ થઈ શકે છે. તમને લૂઝ મોશનની સમસ્યા થઈ શકે છે.

સંતરા, પાઈનેપલ અને દ્રાક્ષઃ સાઈટ્રિક એસિડવાળા ફળો ખાઓ છો તેમ પહેલાથી જ વધુ પાણી ઓહય છે. અને તે પછી જ્યારે આપણે પાણીનું સેવન કરીએ છીએ, ત્યારે આપણા શરીરનું પીએચ સ્તરમાં ખલેલ પહોંચે છે અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget