શોધખોળ કરો

Manoj Bajpayee Health: મનોજ બાજપેયી ફિટ રહેવા 14 વર્ષથી છોડી દીધું છે ડિનર, આ યોગ્ય છે?

મનોજ બાજપેયી કહે છે કે શરૂઆતમાં ડિનર સ્કિપિંગ કરવામાં થોડી તકલીફો આવતી હતી, પરંતુ ધીરે ધીરે આદત પડી ગઈ

Manoj Bajpayee Health: મનોજ બાજપેયી કહે છે કે શરૂઆતમાં ડિનર સ્કિપિંગ કરવામાં થોડી તકલીફો આવતી હતી, પરંતુ ધીરે ધીરે આદત પડી ગઈ

અભિનેતા મનોજ બાજપેયીએ હાલમાં જ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વાસ્તવમાં આ ખુલાસો તેના ડિનર વિશે છે. મનોજ બાજપેયીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, તેણે છેલ્લા 14 વર્ષથી ડિનર નથી લીધું એટલે કે 14 વર્ષથી ડિનર સંપૂર્ણપણે છોડી દીધું છે. તેની પાછળનું કારણ સ્વાસ્થ્ય છે. સ્વસ્થ રહેવા માટે, લોકો સામાન્ય રીતે વ્યાયામ કરે છે, કસરત કરે છે અને તંદુરસ્ત ખોરાકની દિનચર્યાનું પાલન કરે છે. પરંતુ મનોજ બાજપેયીએ તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાત્રિભોજન સંપૂર્ણપણે છોડી દીધું છે.

મનોજ બાજપેયી વિશે આ સત્ય જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને વિચારી રહ્યા છે કે રાત્રિભોજન કર્યા વિના વ્યક્તિ કેવી રીતે સ્વસ્થ રહી શકે છે. અભિનેતાએ તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેને રાત્રિભોજન છોડવાની પ્રેરણા તેના દાદા પાસેથી મળી હતી, જેઓ ખૂબ જ સ્વસ્થ અને ફિટ હતા. તેણે કહ્યું કે શરૂઆતમાં ડિનર છોડવું થોડું ભારે લાગ્યું. પરંતુ સમય જતાં પ્રેક્ટિસ કરીને તેને તેની આદત પડી ગઈ.

આરોગ્ય પર સારી અસર-મનોજ બાજપેયી

બાજપાઈએ કહ્યું, 'મારા દાદા ખૂબ જ પાતળા અને ફિટ હતા. એટલા માટે મેં પણ તેની ડાયટ ફોલો કરવાનું નક્કી કર્યું. જ્યારે મેં તેની ડાયટ ફોલો કરી તો મારું વજન પણ કંટ્રોલમાં આવી ગયું. હવે 13-14 વર્ષ થઈ ગયા. હું સ્વસ્થ અનુભવું છું. ક્યારેક હું 12 કલાક તો ક્યારેક 14 કલાક ઉપવાસ કરું છું. મનોજ કહે છે કે શરૂઆતમાં ડિનર સ્કિપિંગ કરવામાં થોડી તકલીફો આવતી હતી, પરંતુ ધીરે ધીરે ભૂખનો સામનો કરવાની આદત પડી ગઈ. અભિનેતાએ એમ પણ કહ્યું કે આ ડાયટ પ્લાને તેના સ્વાસ્થ્ય પર સારી અસર પડી છે. તેઓ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને હૃદય રોગ સહિત ઘણા રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

શું ડિનર સ્કિપ કરવું યોગ્ય છે?

હેલ્થ એક્સપર્ટના મતે ડિનર સાંજે 7 વાગ્યા પહેલા કરી લેવું જોઈએ. ન્યુટ્રિશનિસ્ટ્સ અને ડાયેટિશિયન્સનું કહેવું છે કે રાત્રિભોજન વહેલું કરવું જોઈએ અને રાત્રિભોજન હંમેશા હલકું હોવું જોઈએ. નિષ્ણાતો પણ કહે છે કે રાત્રિભોજન સંપૂર્ણપણે છોડશો નહીં. ન્યુટ્રિએન્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, જે લોકોએ રાત્રિભોજન સંપૂર્ણપણે છોડી દીધું હતું તેમનું વજન રાત્રે ડિનર કરનારા લોકો કરતાં વધુ વધ્યું હતું. ડોક્ટરોનું કહેવું છે કે ખાલી પેટે સૂવાથી પણ શરીરનું વજન વધી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો

વિડિઓઝ

ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget