શોધખોળ કરો

Manoj Bajpayee Health: મનોજ બાજપેયી ફિટ રહેવા 14 વર્ષથી છોડી દીધું છે ડિનર, આ યોગ્ય છે?

મનોજ બાજપેયી કહે છે કે શરૂઆતમાં ડિનર સ્કિપિંગ કરવામાં થોડી તકલીફો આવતી હતી, પરંતુ ધીરે ધીરે આદત પડી ગઈ

Manoj Bajpayee Health: મનોજ બાજપેયી કહે છે કે શરૂઆતમાં ડિનર સ્કિપિંગ કરવામાં થોડી તકલીફો આવતી હતી, પરંતુ ધીરે ધીરે આદત પડી ગઈ

અભિનેતા મનોજ બાજપેયીએ હાલમાં જ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વાસ્તવમાં આ ખુલાસો તેના ડિનર વિશે છે. મનોજ બાજપેયીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, તેણે છેલ્લા 14 વર્ષથી ડિનર નથી લીધું એટલે કે 14 વર્ષથી ડિનર સંપૂર્ણપણે છોડી દીધું છે. તેની પાછળનું કારણ સ્વાસ્થ્ય છે. સ્વસ્થ રહેવા માટે, લોકો સામાન્ય રીતે વ્યાયામ કરે છે, કસરત કરે છે અને તંદુરસ્ત ખોરાકની દિનચર્યાનું પાલન કરે છે. પરંતુ મનોજ બાજપેયીએ તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાત્રિભોજન સંપૂર્ણપણે છોડી દીધું છે.

મનોજ બાજપેયી વિશે આ સત્ય જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને વિચારી રહ્યા છે કે રાત્રિભોજન કર્યા વિના વ્યક્તિ કેવી રીતે સ્વસ્થ રહી શકે છે. અભિનેતાએ તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેને રાત્રિભોજન છોડવાની પ્રેરણા તેના દાદા પાસેથી મળી હતી, જેઓ ખૂબ જ સ્વસ્થ અને ફિટ હતા. તેણે કહ્યું કે શરૂઆતમાં ડિનર છોડવું થોડું ભારે લાગ્યું. પરંતુ સમય જતાં પ્રેક્ટિસ કરીને તેને તેની આદત પડી ગઈ.

આરોગ્ય પર સારી અસર-મનોજ બાજપેયી

બાજપાઈએ કહ્યું, 'મારા દાદા ખૂબ જ પાતળા અને ફિટ હતા. એટલા માટે મેં પણ તેની ડાયટ ફોલો કરવાનું નક્કી કર્યું. જ્યારે મેં તેની ડાયટ ફોલો કરી તો મારું વજન પણ કંટ્રોલમાં આવી ગયું. હવે 13-14 વર્ષ થઈ ગયા. હું સ્વસ્થ અનુભવું છું. ક્યારેક હું 12 કલાક તો ક્યારેક 14 કલાક ઉપવાસ કરું છું. મનોજ કહે છે કે શરૂઆતમાં ડિનર સ્કિપિંગ કરવામાં થોડી તકલીફો આવતી હતી, પરંતુ ધીરે ધીરે ભૂખનો સામનો કરવાની આદત પડી ગઈ. અભિનેતાએ એમ પણ કહ્યું કે આ ડાયટ પ્લાને તેના સ્વાસ્થ્ય પર સારી અસર પડી છે. તેઓ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને હૃદય રોગ સહિત ઘણા રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

શું ડિનર સ્કિપ કરવું યોગ્ય છે?

હેલ્થ એક્સપર્ટના મતે ડિનર સાંજે 7 વાગ્યા પહેલા કરી લેવું જોઈએ. ન્યુટ્રિશનિસ્ટ્સ અને ડાયેટિશિયન્સનું કહેવું છે કે રાત્રિભોજન વહેલું કરવું જોઈએ અને રાત્રિભોજન હંમેશા હલકું હોવું જોઈએ. નિષ્ણાતો પણ કહે છે કે રાત્રિભોજન સંપૂર્ણપણે છોડશો નહીં. ન્યુટ્રિએન્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, જે લોકોએ રાત્રિભોજન સંપૂર્ણપણે છોડી દીધું હતું તેમનું વજન રાત્રે ડિનર કરનારા લોકો કરતાં વધુ વધ્યું હતું. ડોક્ટરોનું કહેવું છે કે ખાલી પેટે સૂવાથી પણ શરીરનું વજન વધી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દુનિયાનો સૌથી 'કંટાળાજનક' ડાયેટ પ્લાન કરાવશે ઝડપથી વજન ઓછું! જાણો આ CPB ડાયેટ આટલું અસરકારક કેમ છે
દુનિયાનો સૌથી 'કંટાળાજનક' ડાયેટ પ્લાન કરાવશે ઝડપથી વજન ઓછું! જાણો આ CPB ડાયેટ આટલું અસરકારક કેમ છે
દુનિયાની સૌથી 'બોરિંગ ડાયટ' કેમ થઈ રહી છે વાયરલ? જાણો વજન ઘટાડવા માટે કેટલી છે અસરકારક?
દુનિયાની સૌથી 'બોરિંગ ડાયટ' કેમ થઈ રહી છે વાયરલ? જાણો વજન ઘટાડવા માટે કેટલી છે અસરકારક?
Hair Treatment: શું સાચે કલોંજીના તેલથી વાળ ખરતા અટકાવી શકાય છે? જાણો તેના ઉપયોગની સાચી રીત
Hair Treatment: શું સાચે કલોંજીના તેલથી વાળ ખરતા અટકાવી શકાય છે? જાણો તેના ઉપયોગની સાચી રીત
Navratri Fasting Diet: નવરાત્રિના નવ દિવસ ઉપવાસમાં આ ફૂડને કરો સામેલ, નવેય દિવસ રહેશો ઊર્જાવાન
Navratri Fasting Diet: નવરાત્રિના નવ દિવસ ઉપવાસમાં આ ફૂડને કરો સામેલ, નવેય દિવસ રહેશો ઊર્જાવાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
Embed widget