શોધખોળ કરો

Manoj Bajpayee Health: મનોજ બાજપેયી ફિટ રહેવા 14 વર્ષથી છોડી દીધું છે ડિનર, આ યોગ્ય છે?

મનોજ બાજપેયી કહે છે કે શરૂઆતમાં ડિનર સ્કિપિંગ કરવામાં થોડી તકલીફો આવતી હતી, પરંતુ ધીરે ધીરે આદત પડી ગઈ

Manoj Bajpayee Health: મનોજ બાજપેયી કહે છે કે શરૂઆતમાં ડિનર સ્કિપિંગ કરવામાં થોડી તકલીફો આવતી હતી, પરંતુ ધીરે ધીરે આદત પડી ગઈ

અભિનેતા મનોજ બાજપેયીએ હાલમાં જ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વાસ્તવમાં આ ખુલાસો તેના ડિનર વિશે છે. મનોજ બાજપેયીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, તેણે છેલ્લા 14 વર્ષથી ડિનર નથી લીધું એટલે કે 14 વર્ષથી ડિનર સંપૂર્ણપણે છોડી દીધું છે. તેની પાછળનું કારણ સ્વાસ્થ્ય છે. સ્વસ્થ રહેવા માટે, લોકો સામાન્ય રીતે વ્યાયામ કરે છે, કસરત કરે છે અને તંદુરસ્ત ખોરાકની દિનચર્યાનું પાલન કરે છે. પરંતુ મનોજ બાજપેયીએ તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાત્રિભોજન સંપૂર્ણપણે છોડી દીધું છે.

મનોજ બાજપેયી વિશે આ સત્ય જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને વિચારી રહ્યા છે કે રાત્રિભોજન કર્યા વિના વ્યક્તિ કેવી રીતે સ્વસ્થ રહી શકે છે. અભિનેતાએ તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેને રાત્રિભોજન છોડવાની પ્રેરણા તેના દાદા પાસેથી મળી હતી, જેઓ ખૂબ જ સ્વસ્થ અને ફિટ હતા. તેણે કહ્યું કે શરૂઆતમાં ડિનર છોડવું થોડું ભારે લાગ્યું. પરંતુ સમય જતાં પ્રેક્ટિસ કરીને તેને તેની આદત પડી ગઈ.

આરોગ્ય પર સારી અસર-મનોજ બાજપેયી

બાજપાઈએ કહ્યું, 'મારા દાદા ખૂબ જ પાતળા અને ફિટ હતા. એટલા માટે મેં પણ તેની ડાયટ ફોલો કરવાનું નક્કી કર્યું. જ્યારે મેં તેની ડાયટ ફોલો કરી તો મારું વજન પણ કંટ્રોલમાં આવી ગયું. હવે 13-14 વર્ષ થઈ ગયા. હું સ્વસ્થ અનુભવું છું. ક્યારેક હું 12 કલાક તો ક્યારેક 14 કલાક ઉપવાસ કરું છું. મનોજ કહે છે કે શરૂઆતમાં ડિનર સ્કિપિંગ કરવામાં થોડી તકલીફો આવતી હતી, પરંતુ ધીરે ધીરે ભૂખનો સામનો કરવાની આદત પડી ગઈ. અભિનેતાએ એમ પણ કહ્યું કે આ ડાયટ પ્લાને તેના સ્વાસ્થ્ય પર સારી અસર પડી છે. તેઓ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને હૃદય રોગ સહિત ઘણા રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

શું ડિનર સ્કિપ કરવું યોગ્ય છે?

હેલ્થ એક્સપર્ટના મતે ડિનર સાંજે 7 વાગ્યા પહેલા કરી લેવું જોઈએ. ન્યુટ્રિશનિસ્ટ્સ અને ડાયેટિશિયન્સનું કહેવું છે કે રાત્રિભોજન વહેલું કરવું જોઈએ અને રાત્રિભોજન હંમેશા હલકું હોવું જોઈએ. નિષ્ણાતો પણ કહે છે કે રાત્રિભોજન સંપૂર્ણપણે છોડશો નહીં. ન્યુટ્રિએન્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, જે લોકોએ રાત્રિભોજન સંપૂર્ણપણે છોડી દીધું હતું તેમનું વજન રાત્રે ડિનર કરનારા લોકો કરતાં વધુ વધ્યું હતું. ડોક્ટરોનું કહેવું છે કે ખાલી પેટે સૂવાથી પણ શરીરનું વજન વધી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!
Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!
ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો
ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget