શોધખોળ કરો

Manoj Bajpayee Health: મનોજ બાજપેયી ફિટ રહેવા 14 વર્ષથી છોડી દીધું છે ડિનર, આ યોગ્ય છે?

મનોજ બાજપેયી કહે છે કે શરૂઆતમાં ડિનર સ્કિપિંગ કરવામાં થોડી તકલીફો આવતી હતી, પરંતુ ધીરે ધીરે આદત પડી ગઈ

Manoj Bajpayee Health: મનોજ બાજપેયી કહે છે કે શરૂઆતમાં ડિનર સ્કિપિંગ કરવામાં થોડી તકલીફો આવતી હતી, પરંતુ ધીરે ધીરે આદત પડી ગઈ

અભિનેતા મનોજ બાજપેયીએ હાલમાં જ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વાસ્તવમાં આ ખુલાસો તેના ડિનર વિશે છે. મનોજ બાજપેયીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, તેણે છેલ્લા 14 વર્ષથી ડિનર નથી લીધું એટલે કે 14 વર્ષથી ડિનર સંપૂર્ણપણે છોડી દીધું છે. તેની પાછળનું કારણ સ્વાસ્થ્ય છે. સ્વસ્થ રહેવા માટે, લોકો સામાન્ય રીતે વ્યાયામ કરે છે, કસરત કરે છે અને તંદુરસ્ત ખોરાકની દિનચર્યાનું પાલન કરે છે. પરંતુ મનોજ બાજપેયીએ તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાત્રિભોજન સંપૂર્ણપણે છોડી દીધું છે.

મનોજ બાજપેયી વિશે આ સત્ય જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને વિચારી રહ્યા છે કે રાત્રિભોજન કર્યા વિના વ્યક્તિ કેવી રીતે સ્વસ્થ રહી શકે છે. અભિનેતાએ તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેને રાત્રિભોજન છોડવાની પ્રેરણા તેના દાદા પાસેથી મળી હતી, જેઓ ખૂબ જ સ્વસ્થ અને ફિટ હતા. તેણે કહ્યું કે શરૂઆતમાં ડિનર છોડવું થોડું ભારે લાગ્યું. પરંતુ સમય જતાં પ્રેક્ટિસ કરીને તેને તેની આદત પડી ગઈ.

આરોગ્ય પર સારી અસર-મનોજ બાજપેયી

બાજપાઈએ કહ્યું, 'મારા દાદા ખૂબ જ પાતળા અને ફિટ હતા. એટલા માટે મેં પણ તેની ડાયટ ફોલો કરવાનું નક્કી કર્યું. જ્યારે મેં તેની ડાયટ ફોલો કરી તો મારું વજન પણ કંટ્રોલમાં આવી ગયું. હવે 13-14 વર્ષ થઈ ગયા. હું સ્વસ્થ અનુભવું છું. ક્યારેક હું 12 કલાક તો ક્યારેક 14 કલાક ઉપવાસ કરું છું. મનોજ કહે છે કે શરૂઆતમાં ડિનર સ્કિપિંગ કરવામાં થોડી તકલીફો આવતી હતી, પરંતુ ધીરે ધીરે ભૂખનો સામનો કરવાની આદત પડી ગઈ. અભિનેતાએ એમ પણ કહ્યું કે આ ડાયટ પ્લાને તેના સ્વાસ્થ્ય પર સારી અસર પડી છે. તેઓ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને હૃદય રોગ સહિત ઘણા રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

શું ડિનર સ્કિપ કરવું યોગ્ય છે?

હેલ્થ એક્સપર્ટના મતે ડિનર સાંજે 7 વાગ્યા પહેલા કરી લેવું જોઈએ. ન્યુટ્રિશનિસ્ટ્સ અને ડાયેટિશિયન્સનું કહેવું છે કે રાત્રિભોજન વહેલું કરવું જોઈએ અને રાત્રિભોજન હંમેશા હલકું હોવું જોઈએ. નિષ્ણાતો પણ કહે છે કે રાત્રિભોજન સંપૂર્ણપણે છોડશો નહીં. ન્યુટ્રિએન્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, જે લોકોએ રાત્રિભોજન સંપૂર્ણપણે છોડી દીધું હતું તેમનું વજન રાત્રે ડિનર કરનારા લોકો કરતાં વધુ વધ્યું હતું. ડોક્ટરોનું કહેવું છે કે ખાલી પેટે સૂવાથી પણ શરીરનું વજન વધી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Ashram 3 Part 2 Teaser: 'બાબા નિરાલા' ના રોલમાં ફરી ધમાલ મચાવશે બોબી દેઓલ, 'આશ્રમ 3' ભાગ 2 નું ટીઝર રિલીઝ
Ashram 3 Part 2 Teaser: 'બાબા નિરાલા' ના રોલમાં ફરી ધમાલ મચાવશે બોબી દેઓલ, 'આશ્રમ 3' ભાગ 2 નું ટીઝર રિલીઝ
Kinnar Akhada: કિન્નર અખાડાની મોટી કાર્યવાહી, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા
Kinnar Akhada: કિન્નર અખાડાની મોટી કાર્યવાહી, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi:બજેટ સત્રના પ્રારંભમાં જ PM મોદીએ બજેટને લઈને શું કહી દીધી મોટી વાત?| Abp AsmitaSurendranagar Group Clash: સગાઈ પ્રસંગમાં ટોળાનો હુમલો, પથ્થરમારો અને ધડાધડ ફાયરિંગMaheshgiri Vs Girish Kotecha:‘ગિરનારને અપવિત્ર કરવાનું કામ કર્યું તને છોડીશ નહીં... ધમકી શેનો આપે છે’Mahakumbh 2025 News: મહાકુંભ 2025ને લઈને સૌથી મોટા સમાચાર, યોગી સરકારે કર્યો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Ashram 3 Part 2 Teaser: 'બાબા નિરાલા' ના રોલમાં ફરી ધમાલ મચાવશે બોબી દેઓલ, 'આશ્રમ 3' ભાગ 2 નું ટીઝર રિલીઝ
Ashram 3 Part 2 Teaser: 'બાબા નિરાલા' ના રોલમાં ફરી ધમાલ મચાવશે બોબી દેઓલ, 'આશ્રમ 3' ભાગ 2 નું ટીઝર રિલીઝ
Kinnar Akhada: કિન્નર અખાડાની મોટી કાર્યવાહી, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા
Kinnar Akhada: કિન્નર અખાડાની મોટી કાર્યવાહી, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા
ચીની કંપનીએ ટેબલ પર રાખ્યા 70 કરોડ રૂપિયા, કર્મચારીઓને કહ્યુ- 'જેટલા ગણી શકો, તેટલા લઇ જાવ'
ચીની કંપનીએ ટેબલ પર રાખ્યા 70 કરોડ રૂપિયા, કર્મચારીઓને કહ્યુ- 'જેટલા ગણી શકો, તેટલા લઇ જાવ'
Health Tips: શિયાળામાં આ બે વસ્તુઓ આદુમાં ભેળવીને પીવો ચા, શરદી અને ઉધરસથી મળશે છૂટકારો
Health Tips: શિયાળામાં આ બે વસ્તુઓ આદુમાં ભેળવીને પીવો ચા, શરદી અને ઉધરસથી મળશે છૂટકારો
Economic Survey 2025: બજેટ પહેલા ઈકોનોમિક સર્વેએ જણાવ્યું કેવો રહેશે 2025માં GDP ગ્રોથ અને મોંઘવારીનો માર!
Economic Survey 2025: બજેટ પહેલા ઈકોનોમિક સર્વેએ જણાવ્યું કેવો રહેશે 2025માં GDP ગ્રોથ અને મોંઘવારીનો માર!
Olaએ લોન્ચ કર્યા નવા Electric Scooters, જાણો તેની રેન્જ અને કિંમત?
Olaએ લોન્ચ કર્યા નવા Electric Scooters, જાણો તેની રેન્જ અને કિંમત?
Embed widget