શોધખોળ કરો

Chaitra Navratri: નવરાત્રીના ઉપવાસમાં ભોજનને લઈને રહે છે મૂંઝવણ, જાણો શું ખાવું અને શું ના ખાવું

નવરાત્રી ઉપવાસ 22 માર્ચથી શરૂ થશે અને 30 માર્ચે સમાપ્ત થશે. નવ દિવસના ઉપવાસ દરમિયાન જાણી લો કે નબળાઈથી બચવા માટે શું ખાવું અને કઈ વસ્તુઓથી અંતર રાખવું.

Chaitra Navratri 2023 Diet Tips: 22 માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. વર્ષમાં બે મુખ્ય નવરાત્રી હોય છે એક ચૈત્ર નવરાત્રી અને બીજી શારદીય નવરાત્રી. ભક્તો નવરાત્રિ દરમિયાન દરરોજ મા દુર્ગાના નવ અવતારની પૂજા કરે છે. આ સાથે દેવીને પ્રિય પ્રસાદ પણ ચઢાવવામાં આવે છે. કેટલાક ભક્તો આ સમયગાળા દરમિયાન નવ દિવસ ઉપવાસ કરે છે. જ્યારે કેટલાક લોકો જોડીમાં ઉપવાસ કરે છે.  આ દરમિયાન લોકો ખાવા-પીવા અંગે ઘણી વાર મૂંઝવણ અનુભવે છે. હેલ્થ પ્રોબ્લેમથી બચવા માટે આવો જાણીએ નવરાત્રિ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું..તો ચાલો ફટાફટ જાણી લો. 

નવરાત્રીના ઉપવાસ દરમિયાન શું ખાવું

1) નવરાત્રિના ઉપવાસ દરમિયાન દૂધ અથવા તેનાથી બનેલી વસ્તુઓ ખાઈ શકાય છે. તમે દૂધ સાથે ઘણા પ્રકારના શેક અને સ્મૂધી બનાવી શકો છો. જો તમને ડાયાબિટીસ હોયતો કુદરતી ખાંડનો વિકલ્પ પસંદ કરોજેમ કે ગોળમધખજૂર અથવા સ્ટીવિયા. તેની સાથે ભોજનમાં દહીંછાશ અથવા રાયતાનો સમાવેશ કરો કારણ કે તે ઉપવાસ દરમિયાન પાચનની સમસ્યાઓને અટકાવશે અને તમારું એનર્જી લેવલ પણ હાઈ રાખશે. પ્રોટીનની માત્રા માટે ચીઝને ખોરાકમાં સામેલ કરવી જોઈએ.

2) ઉપવાસ દરમિયાન પુષ્કળ ફળો અને શાકભાજી ખાઓ. બટેટાશક્કરિયાદૂધીકોળુંપાલકકાકડીગાજર અને તમામ પ્રકારના ફળો જેવા કે કેળાસફરજનતરબૂચપપૈયાદ્રાક્ષનો સમાવેશ કરવો જોઈએ.

3) સામા ચોખાઘઉંનો લોટસાબુદાણારાજગરાસિંઘેરાનો લોટ, રોટલીપુરીઓચિલ્લામરચાં અને તમારી મનપસંદ વાનગી બનાવવામાં ખૂબ ઉપયોગી થશે.

4) નવરાત્રિના ઉપવાસ દરમિયાન રોક મીઠું ખાવું જોઈએ. આ સિવાય તમે જીરુંલવિંગતજ જેવા મસાલા પણ ઉમેરી શકો છો. કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે મસાલા જરૂરી છે.

5) ડ્રાયફ્રૂટ્સ એ પ્રોટીનવિટામિન અને ખનિજોનો ભંડાર છે. તમારા નવરાત્રિના આહારમાં ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ કરો. તમે દિવસભર મુઠ્ઠીભર અખરોટબદામખજૂરપિસ્તા અને કિસમિસ ખાઈ શકો છો.

નવરાત્રીના ઉપવાસ દરમિયાન શું ન ખાવું

1) નવરાત્રી દરમિયાન તામસી ખોરાક ખાવાની મનાઈ છે. આમાં ડુંગળી અને લસણનો સમાવેશ થાય છે. આને તમારા નવરાત્રિના આહારમાં સામેલ ન કરવા જોઈએ.

2) ઉપવાસ દરમિયાન તમારા નિયમિત લોટ જેવા કે ઘઉંચોખામકાઇસોજીમેંદાનો લોટ અને તમામ પ્રકારના કઠોળનો ત્યાગ કરવો.

3) નવરાત્રિ વ્રત દરમિયાન નિયમિત મીઠુંહળદરકરી પાવડરધાણાસરસવ ન ખાવા જોઈએ.

4) આ બધી વસ્તુઓ સિવાય આલ્કોહોલઈંડામાંસબધી વસ્તુઓ વર્જિત છે.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Embed widget