શોધખોળ કરો

Coconut Oil: શું ચહેરા પર નારિયેલ તેલ લગાવવું યોગ્ય છે? જાણો સ્કિન પર શું થાય છે અસર

Coconut Oil: લોકો પોતાના ચહેરાને સુંદર રાખવા માટે ઘણા પ્રયાસો કરે છે, આવી સ્થિતિમાં કેટલાક લોકો ચહેરા પર નારિયેળ તેલનો ઉપયોગ કરે છે

Coconut Oil: લોકો પોતાના ચહેરાને સુંદર રાખવા માટે ઘણા પ્રયાસો કરે છે, આવી સ્થિતિમાં કેટલાક લોકો ચહેરા પર નારિયેળ તેલનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે દરરોજ નાળિયેર તેલનો ઉપયોગ ચામડી માટે ફાયદાકારક છે કે નહીં? જો તમે પણ નથી જાણતા તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને જણાવીશું કે ચામડી પર નારિયેળ તેલ લગાવવું યોગ્ય છે કે નહીં.

નાળિયેરનું તેલ લગાવવું યોગ્ય છે કે નહીં?

નારિયેળનું તેલ સ્વાસ્થ્ય અને સૌંદર્યના ઘણા ફાયદાઓ માટે જાણીતું છે. આનો ઉપયોગ કરીને લોકો તેમની ચામડીને હાઇડ્રેટ રાખી શકે છે. આટલું જ નહીં, નારિયેળનું તેલ પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ આ તેલથી વાળમાં માલિશ કરવાથી વાળ લાંબા, જાડા અને સુંદર લાગે છે. નાળિયેર તેલ વાળ ખરતા ઘટાડે છે અને શુષ્કતા દૂર કરવામાં મદદ કરે છે.

નાળિયેર તેલના ફાયદા

નાળિયેર તેલમાં હાજર એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ પિપલ્સ, ખરજવું અને ચામડીની બળતરા ઘટાડવામાં મદદ કરે છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ચામડીને હાનિકારક કિરણોથી બચાવે છે અને કરચલીઓ ઓછી કરે છે. નાળિયેર તેલમાં એન્ટિ-માઇક્રોબાયલ ગુણ હોય છે, જે બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે. તેનાથી પિમ્પલ્સ થવાનું જોખમ ઓછું થાય છે. પરંતુ કેટલાક લોકોને નારિયેળ તેલથી નુકસાન થઈ શકે છે.

નાળિયેર તેલના ગેરફાયદા

નાળિયેર તેલથી ચામડી પરના છિદ્રો બંધ થઇ શકે છે.  જેનાથી પિમ્પલ્સ પણ થઈ શકે છે. જો તમારી ચામડી ઓઇલી હોય તો તમારે નારિયેળ તેલ લગાવવાનું ટાળવું જોઈએ. આ સિવાય નારિયેળ તેલનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ જરૂર કરો. કેટલાક લોકોને નાળિયેર તેલથી એલર્જી થઈ શકે છે, જેનાથી ચામડીમાં બળતરા, લાલાશ, સોજો અને ખંજવાળ આવવાની શક્યતા વધી શકે છે. જો તમારી સાથે આવું થાય તો નારિયેળ તેલનો ઉપયોગ બંધ કરો અને ડૉક્ટરની સલાહ લો.

વાળ માટે નાળિયેર તેલ

નાળિયેર તેલ વાળ માટે કોઇ વરદાનથી ઓછું નથી. આનો ઉપયોગ કરીને તમે તમારા વાળની ​​લંબાઈ વધારી શકો છો. જો તમારી ચામડી શુષ્ક હોય તો નારિયેળ તેલ મોઇશ્ચરાઇઝર તરીકે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. તમે નાળિયેર તેલનો ઉપયોગ ક્લીંઝર, મોઇશ્ચરાઇઝર અથવા માસ્ક તરીકે કરી શકો છો. વાળની ​​લંબાઈ વધારવા માટે તમે દરરોજ રાત્રે સૂતા પહેલા નાળિયેર તેલની મદદથી તમારા વાળમાં હળવા હાથે માલિશ કરી શકો છો અને સવારે ઉઠ્યા પછી તમારા વાળ ધોઈ શકો છો. આમ કરવાથી વાળ લાંબા થશે અને ચમકવા પણ લાગશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget