શોધખોળ કરો

Raju Srivastav Death: હાર્ટ અટેક બાદ રાજુ શ્રીવાસ્તવનો શા કારણે થયો આ હાલ, આ વાત જાણવી જરૂરી

Raju Srivastav Died: જાણીતા કોમેડી સ્ટાર રાજુ શ્રીવાસ્તવનું નિધન બાદ આ સમાચાર બાદ અમે ડૉક્ટર સાથે વાત કરીને સમજવાની કોશિશ કરી કે તેમની હાલત આવી કેમ થઈ?

Raju Srivastav Died: જાણીતા કોમેડી સ્ટાર રાજુ શ્રીવાસ્તવનું નિધન બાદ આ સમાચાર બાદ  અમે ડૉક્ટર સાથે વાત કરીને સમજવાની કોશિશ કરી કે તેમની હાલત આવી કેમ થઈ?

હાસ્યના રાજા અને વર્ષો સુધી આપણા હૃદય પર રાજ કરનાર કોમેડિયન કિંગ આજે હંમેશા માટે મૌન થઈ ગયા છે. પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ આજે એઈમ્સમાં હાર્ટ એટેક આવતા જીવનની લડાઈ હારી ગયા. રાજુ શ્રીવાસ્તવ કુલ 42 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા. વચ્ચે, તેમની તબિયતમાં થોડો સુધારો આવ્યો હતો. તે  વેન્ટિલેટર પર હતા.  રાજુ શ્રીવાસ્તવ માત્ર 58 વર્ષના હતા. રાજુ જિમ કરતો હતા અને ફિટ રહેતો હતા. અહીં જ્યારે તેને હાર્ટ એટેક આવ્યો ત્યારે તે જીમ કરી રહ્યો હતો. પરંતુ સવાલ એ છે કે તે કયા કારણો છે જેના કારણે રાજુ શ્રીવાસ્તવની હાલત આટલી ગંભીર બની ગઇ.

તેના માટે ચાર ડોક્ટરોની ટીમ કામે લાગી હતી.

રાજુ શ્રીવાસ્તવની એઇમ્સમાં લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. તેઓ ICUમાં વેન્ટિલેટર પર હતા. દિલ્હી AIIMSના મોટા ડોક્ટરો તેને હોશમાં લાવી શક્યા ન હતા. તબીબોના જણાવ્યા અનુસાર તેનું બ્રેઇન ડેડ થઇ ગયું હતું.

હાર્ટ એટેક આવે ત્યારે સ્થિતિ કેમ ગંભીર હોય છે?

હાર્ટ એટેક ખતરનાક છે પરંતુ તેને રોકી શકાય છે. આ અંગે ચિતરંજ હોસ્પિટલના ડો.વિમલ કુમાર કહે છે કે હાર્ટ એટેક આવે ત્યારે 'ગોલ્ડન અવર' સૌથી મહત્વપૂર્ણ હોય છે. હાર્ટ એટેકના સમયમાં  સૌથી મહત્વપૂર્ણ વાત  એ છે કે,  જે સમયે હાર્ટ એટેક આવે ત્યારે તરત જ વ્યક્તિએ તાત્કાલિક સારવાર મળી જવી જોઇએ.

બ્રેઇન ડેડ

AIIMSના ડોક્ટરોએ જણાવ્યું કે જ્યારે રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો ત્યારે તેમના મગજમાં લોહીનો પુરવઠો 3 થી 4 મિનિટ માટે અવરોધાયો હતો. જેના કારણે રાજુના મગજમાં ઓક્સિજનની અછત સર્જાઈ હતી અને તે બ્રેઇન ડેમેજ થયું હયું  હતું.  MRIમાં પુષ્ટિ થઈ હતી કે, હાર્ટ એટેકના કારણે તેમને મગજમાં ઈજા થઈ હતી. ડો.વિમલ કહે છે કે, બ્રેઇનને રિકવર થવામાં ઘણો સમય લાગે છે.  જેના કારણે રાજુ પણ કોમામાં ચાલ્યો ગયો અને આખરે જીવનની લડાઈ હારી ગયો.

હાર્ટ એટેકના કિસ્સામાં શું કરવું

જો તમારી પાસે Disprin, Ecosprin અથવા Aspirin હોય, તો તમે દર્દીને આપી શકો છો. આ  ટેબલેટ લોહીને પાતળું કરે છે અને તે અમુક અંશે મદદરૂપ સાબિત થાય છે.તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જાઓ

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભણવા અને ભણાવવામાં 'ઢ' કોણ?Hun To Bolish : હું તો બોલીશ : મહાકુંભમાં પણ VIP કલ્ચર?Mehsana News | મહેસાણામાં BHMSમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાતMaha Kumbh Stampede: મહાકુંભમાં ભાગદોડથી 30ના મોત, એક ગુજરાતી શ્રધ્ધાળુનું પણ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Republic Day Tableau:  ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Republic Day Tableau: ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Maha Kumbh Stampede: મહાકુંભ ભાગદોડ બાદ ભાવુક થયા સીએમ યોગી, કરી 3 મોટી જાહેરાત, જાણો શું લીધો નિર્ણય?
Maha Kumbh Stampede: મહાકુંભ ભાગદોડ બાદ ભાવુક થયા સીએમ યોગી, કરી 3 મોટી જાહેરાત, જાણો શું લીધો નિર્ણય?
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Embed widget