શોધખોળ કરો

ઓમિક્રોનના સંક્રમણથી બચવું મુશ્કેલ, વેરિયન્ટને શોધનાર વૈજ્ઞાનિકે આપી ગંભીર ચેતાવણી

દેશમાં ઓમિક્રોને રફતાર પકડી છે. ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યાં છે. દેશમાં ઓમિક્રોનના કેસ 1200થી પાર થઇ ગયા છે.

દેશમાં ઓમિક્રોને રફતાર પકડી છે. ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યાં છે.  દેશમાં ઓમિક્રોનના કેસ 1200થી પાર થઇ ગયા છે. ઓમિક્રોનનો કેસ સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં નોંઘાયો હતો.  અહીના વાયરોલોજિસ્ટ વોલ્ફગૈંગ પ્રીજરે સૌથી પહેલા ઓમિક્રોનની ઓળખ આપી હતી.

 દેશમાં ઓમિક્રોને રફતાર પકડી છે. ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યાં છે.  દેશમાં ઓમિક્રોનના કેસ 1200થી પાર થઇ ગયા છે. ઓમિક્રોનનો કેસ સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં નોંઘાયો હતો.  અહીના વાયરોલોજિસ્ટ વોલ્ફગૈંગ પ્રીજરે સૌથી પહેલા ઓમિક્રોનની ઓળખ આપી હતી. આ વેરિયન્ટને લઇને તેમણે જ નવી જાણકારી આપી છે.

પ્રોફેસર વોલ્ફગૈંગ પ્રીજરે ચેતાવણી આપતાં કહ્યું કે. “આ વેરિયન્ટ ખૂબ જ વધુ આક્રમક છે. આ વેરિન્ટના ઇન્ફેકશનથી બચવું લગભગ મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, આ વેરિયન્ટ વધુ સંક્રામક છે. જેથી ઝડપથી ફેલાઇ છે. જેના કારણે તેનાથી બચવું લગભગ મુશ્કેલ છે. જો કે આ વેરિયન્ટથી ડેથ રેટ ખૂબ જ નીચો હોવાથી તે જીવલેણ નથી બનતો તેવું કહી શકાય.”

 ઓમિક્રોનથી બચવું મુશ્કેલ

ઓમિક્રોનનો પહેલો કેસ નવેમ્બરમાં આવ્યો હતો. ત્યારબાદ સમગ્ર દુનિયામાં કેસ બમણી તેજીથી વધ્યાં. શરૂઆતના ડેટા પરથી કહી શકાય કે, ઓમિક્રોન ગંભીર રીતે બીમાર નથી કરતો. જો કે એક્સપર્ટે ચેતાવણી આપી છે કે, વધતા જતાં કેસ હેલ્થ સિસ્ટમ પર દબાણ વઘારનાર છે. અત્યાર સુધી ઓમિક્રોનના દર્દીમાં હળવા જ લક્ષણો જોવા મળી રહ્યાં છે પરંતુ ચિતા વાત એ પણ છે કે. તે વધુ સંક્રામક હોવાથી અને કેસની રફતાર જોતા કહી શકાય કે તેનાથી બચવું અશક્ય છે.  

આ પણ વાંચો

શેફાલી જરીવાલાને એરપોર્ટ પર કોણે કરી લિપ ટુ લિપ કિસ, વીડિયો થયો વાયરલ

Horoscope Today 31 December 2021 : લક્ષ્મીજીની આ રાશિ પર વરસશે કૃપા,જાણો બારેય રાશિનું રાશિફળ

Numerology 2022: અંકશાસ્ત્ર મુજબ, આ 4 જન્મ તારીખ ધરાવતા લોકોનું 2022 રહેશે શાનદાર, લક્ષ્મીજીની રહેશે અપાર કૃપા

Rajkot : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો શરૂ, વિજય રૂપાણીની ગેરહાજરી

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડNavratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Early Dinner: સાંજે સાત વાગ્યા પહેલાં ભોજન લેવાથી વધી શકે છે ઉંમર, આ સમસ્યાઓમાં પણ તે રામબાણ ઇલાજ છે
Early Dinner: સાંજે સાત વાગ્યા પહેલાં ભોજન લેવાથી વધી શકે છે ઉંમર, આ સમસ્યાઓમાં પણ તે રામબાણ ઇલાજ છે
Embed widget