શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

માત્ર 2 મહિના મળતું આ બ્લેક ફળ ડાયાબિટીસ અને બીપીનું દુશ્મન, જાણો કરી રીતે કરવું સેવન

જાંબુનું આયુર્વેદમાં વિશેષ સ્થાન છે. તેના ફળ તેમજ પાંદડાનો ઉપયોગ વિવિધ આયુર્વેદિક દવાઓ બનાવવામાં થાય છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે સૂર્ય અગ્નિ વરસાવે છે ત્યારે પ્રકૃતિ આપણને જાંબુનું ફળ આપે છે. તે ખાવામાં જેટલું રસદાર અને સ્વાદિષ્ટ છે, તેટલું જ તે સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ફાયદાકારક છે. આયુર્વેદમાં તેનું વિશેષ મહત્વ છે. તે પાચનતંત્રને મજબૂત બનાવવામાં અને શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે. જાંબુ સૌપ્રથમ ભારતીય ઉપખંડમાં ઉગાડવામાં આવ્યું હતું. પૌરાણિક વાર્તાઓમાં તેનો ઉલ્લેખ છે. જાંબુનું આયુર્વેદમાં વિશેષ સ્થાન છે. તેના ફળ તેમજ પાંદડાનો ઉપયોગ વિવિધ આયુર્વેદિક દવાઓ બનાવવામાં થાય છે.

તમને જણાવી દઈએ કે, જાંબુ નું વૈજ્ઞાનિક નામ 'સિઝીગિયમ ક્યુમિની' છે. તે સ્વાદમાં ખાટા-મીઠા હોય છે અને સામાન્ય રીતે મીઠા સાથે ખાવામાં આવે છે. તેમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના બે મુખ્ય સ્ત્રોત છે. આ ઉપરાંત, તે અન્ય ફળો કરતાં ઓછી કેલરી પૂરી પાડે છે.

નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં (ઓક્ટોબર, 2022) પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે જાંબુનો ઉપયોગ ખાસ કરીને ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને સ્થૂળતા જેવી સમસ્યાઓની સારવારમાં થાય છે. આ કારણે, મેટાબોલિક સિન્ડ્રોમ નામની સ્થિતિમાં પણ જાંબુ ફાયદાકારક બની શકે છે.

જાંબુ પાચનમાં ખૂબ જ ફાયદાકારક

જાંબુમાં ફાઇબર વધુ હોય છે, જે પાચનમાં મદદ કરે છે અને કબજિયાત, બળતરા અને એસિડિટી જેવી સમસ્યાઓથી બચાવે છે. તેમાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ પણ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. આ ઓસ્ટીયોપોરોસિસ અને હાડકાં નબળા પડવાનું જોખમ ઘટાડે છે.

જાંબુના ઠળીયાનો પાવડર પર ફાયદાકારક

આ ઉપરાંત, તેના બીજ પણ વરદાનથી ઓછા નથી. વડીલો ઘણીવાર બીજ ન ફેંકવાની સલાહ આપે છે.  બીજ ફેંકી દેવાને બદલે, તેને સ્વચ્છ વાસણમાં એકત્રિત કરીને તડકામાં સૂકવીને પછી તેનો પાવડર ખાવાથી શુગરના દર્દીઓને ઘણી રાહત મળે છે. તેના પાવડરનું સેવન બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને શરીરને ડિટોક્સિફાઇ પણ કરે છે. સ્વસ્થ રહેવા માટે સમયાંતરે શરીરને ડિટોક્સિફાઇ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરરોજ જાંબુના બીજના પાવડરનો ઉપયોગ કરીને શરીરને ડિટોક્સિફાઇ કરી શકાય છે. તેનું સેવન કરવાથી શરીરમાં જમા થયેલી ગંદકી દૂર થાય છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Election Results 2025 Live:  બિહારની 100 બેઠકો પર શરૂઆતના વલણો, કોણ આગળ અને કોણ પાછળ?
Bihar Election Results 2025 Live: બિહારની 100 બેઠકો પર શરૂઆતના વલણો, કોણ આગળ અને કોણ પાછળ?
Shreya Ghoshal Concert Chaos: શ્રેયા ઘોષાલના કંસર્ટમાં  ભાગદોડ, અનેક લોકો ઘાયલ, એક શખ્સ બેભાન
Shreya Ghoshal Concert Chaos: શ્રેયા ઘોષાલના કંસર્ટમાં ભાગદોડ, અનેક લોકો ઘાયલ, એક શખ્સ બેભાન
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ બાદ મોટી કાર્યવાહી, આતંકી ઉમરના ઘરને સુરક્ષા એજન્સીઓએ કર્યું ધ્વસ્ત
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ બાદ મોટી કાર્યવાહી, આતંકી ઉમરના ઘરને સુરક્ષા એજન્સીઓએ કર્યું ધ્વસ્ત
Advertisement

વિડિઓઝ

Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Election Results 2025 Live:  બિહારની 100 બેઠકો પર શરૂઆતના વલણો, કોણ આગળ અને કોણ પાછળ?
Bihar Election Results 2025 Live: બિહારની 100 બેઠકો પર શરૂઆતના વલણો, કોણ આગળ અને કોણ પાછળ?
Shreya Ghoshal Concert Chaos: શ્રેયા ઘોષાલના કંસર્ટમાં  ભાગદોડ, અનેક લોકો ઘાયલ, એક શખ્સ બેભાન
Shreya Ghoshal Concert Chaos: શ્રેયા ઘોષાલના કંસર્ટમાં ભાગદોડ, અનેક લોકો ઘાયલ, એક શખ્સ બેભાન
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ બાદ મોટી કાર્યવાહી, આતંકી ઉમરના ઘરને સુરક્ષા એજન્સીઓએ કર્યું ધ્વસ્ત
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ બાદ મોટી કાર્યવાહી, આતંકી ઉમરના ઘરને સુરક્ષા એજન્સીઓએ કર્યું ધ્વસ્ત
Bihar Election Result 2025: નીતિશ ફરી બનશે CM કે ચોંકાવશે તેજસ્વી? આજે જાહેર થશે બિહાર ચૂંટણીના પરિણામો
Bihar Election Result 2025: નીતિશ ફરી બનશે CM કે ચોંકાવશે તેજસ્વી? આજે જાહેર થશે બિહાર ચૂંટણીના પરિણામો
Layoff News: વધુ એક કંપની કરશે છટણી, 15000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે
Layoff News: વધુ એક કંપની કરશે છટણી, 15000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે
Trump: BBCએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની માંગી માફી, માનહાનિના આરોપોને ફગાવ્યા
Trump: BBCએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની માંગી માફી, માનહાનિના આરોપોને ફગાવ્યા
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Embed widget