શોધખોળ કરો

Health: સવારે જાગો ત્યારે આપનો ચહેરો સોજી જાય છે? જાણો કારણો અને ઉપાય

ચહેરા પર સોજો કે બળતરા એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે. આવું મોટાભાગના લોકો સાથે થાય છે. પરંતુ તેની સારવાર સમયસર થવી જોઈએ.

Health:ચહેરા પર સોજો કે બળતરા એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે. આવું મોટાભાગના લોકો સાથે થાય છે. પરંતુ તેની સારવાર સમયસર થવી જોઈએ.

શું તમે સવારે ઉઠો  ત્યારે  ચહેરો  સૂજી ગયેલો દેખાય છે? ચહેરા પર સોજો એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે. આવું મોટાભાગના લોકો સાથે થાય છે. આ સમસ્યા પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. સોજો આવવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે ઊંઘની ઉણપ, વધુ પડતો આલ્કોહોલ અને સિગારેટ પીવો, તણાવ અને ખોટી રીતે સૂવું પણ આ સમસ્યાનું કારણ બની શકે છે. કેટલીકવાર કેટલીક બીમારીઓને કારણે ચહેરા અને શરીર પર સોજો સરળતાથી દેખાય છે. જો તમે પણ આવી સમસ્યાથી પરેશાન છો તો સમયસર ડોક્ટરને મળીને તેનાથી છુટકારો મેળવો. નહિંતર, જો તે વધવા લાગે છે.

ચહેર સોજી થવાના કારણો

સ્ટાઈલક્રેસમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, સોજાને કારણે ચહેરાના પેશીઓમાં પ્રવાહીમાં વધારો થાય છે, જેના કારણે ચહેરા પર સોજાની સમસ્યા થાય છે. તેને ચહેરાના સોજાના નામથી પણ ઓળખવામાં આવે છે. સોજો મોટે ભાગે હોઠ, ગાલ, પોપચાની આસપાસ હોય છે. ક્યારેક તે ગરદન આસપાસ થાય છે.  કેટલાક લોકોને એલર્જીના કારણે ચહેરા પર સોજો દેખાય છે. દવાઓ, ખોરાક, જંતુઓથી થતી એલર્જીના કારણે ચહેરા પર સોજો પણ દેખાય છે. જો ચહેરા પર સોજાની સાથે છીંક, ઉધરસ અને આંખો લાલ થવાની, નાક વહેવાની સમસ્યા હોય તો  આવું  એલર્જીના કારણે થાય  છે.

ચહેરો સોજી જવાના ઉપાય

  • ચહેરાની સોજો ઘટાડવાની રીતો
  • જ્યારે તમે ઊંઘમાંથી જાગી જાઓ છો, ત્યારે તમારો ચહેરો સૂજી ગયેલો દેખાય છે, આ સ્થિતિમાં તમારે તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોવા જોઈએ.
  • સોજાવાળી જગ્યા પર કાકડીની સ્લાઇસ  ઘસો, તેનાથી પણ તમને થોડી રાહત મળશે.
  • ચહેરા પરનો સોજો ચહેરાની કેટલીક કસરતો દ્વારા પણ ઘટાડી શકાય છે. જો આપના ચહેરાના રક્ત પરિભ્રમણને સુધારે છે.
  • સોજાવાળા ચહેરા પર આઈસ પેક લગાવવો જોઈએ
  • સોજો ઘટાડવા માટે ઓવર-ધ-કાઉન્ટર ક્રિમ લગાવો.
  • જો એલર્જીને કારણે ચહેરા પર સોજો આવે છે, તો પછી એન્ટિહિસ્ટામાઇનનો ઉપયોગ કરો.
  • આ સ્થિતિમાં, મહત્તમ આરામ કરો, આ સોજાની સમસ્યાને ઘટાડી શકે છે.
  • ચહેરાના સોજોથી બચવાના કરો આ ઉપાય
  • પેટ પર દબાણ આવે તે રીતે ઉલ્ટા સૂવાનું ટાળો
  • સૂતા પહેલા પ્રોસેસ્ડ ફૂડ ન ખાશો
  • પાણીદાર ફળોનું વધુ સેવન કરો
  • જે ચીજોથી આપને એલર્જી થાય છે તેનાથી દૂર રહો.
  • જંક ફૂડ ન ખાવો
  • સિગરેટ, આલ્કોહોલથી દૂર રહો

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget