શોધખોળ કરો

Food Poisoning: ગરમીમાં ફૂડ પોઇઝિંગથી બચવા માટે અપનાવો આ ટિપ્સ, નહીં પડો બીમારી

ઉનાળામાં ફૂડ પોઈઝનિંગની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ ટિપ્સને અનુસરો

Food Poisoning: ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ ઋતુમાં રોગો થવાનું જોખમ વધારે છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, તાવ વાયરલ થવાની સાથે સાથે ફૂડ પોઇઝિંગ જેવી સમસ્યાઓ પણ થવાની સંભાવના છે. આસ્થિતિમાં  ઉનાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન  રાખવાની જરૂર છે.  ઉનાળામાં ફૂડ પોઈઝનિંગની શક્યતા વધુ છે. તેનાથી બચવાના  ઉપાય જાણો

મોટાભાગના લોકો ઉનાળામાં જ ફૂડ પોઈઝનિંગની સમસ્યાથી પીડાય છે. આ દિવસોમાં બેક્ટેરિયાનો વિકાસ ખૂબ જ વધારે હોય છે. આવી સ્થિતિમાં, જો ખોરાકને લાંબા સમય સુધી બહાર રાખવામાં આવે તો તે 25 થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે અને આવી સ્થિતિમાં, ખોરાકમાં બેક્ટેરિયા ઝડપથી વધવા લાગે છે. આ જ કારણ છે કે બેક્ટેરિયાના વિકાસને રોકવા માટે ખોરાકને લાંબા સમય સુધી ફ્રીજની બહાર ન રાખવો જોઈએ.

ઉનાળામાં કાચું માંસ, ઈંડા, સીફૂડ, ડેરી ઉત્પાદનો, આથાવાળો ખોરાક, બચેલો ખોરાક, પાસ્તા મેંગી અથવા મેંદામાંથી બનેલી કોઈપણ વસ્તુ ઝડપથી બગડવા લાગે છે. આ બધી વસ્તુઓને ફ્રીજમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. જો તમે તેમને લાંબા સમય સુધી ફ્રિજની બહાર રાખો છો, તો તે ખૂબ જ ઝડપથી બગડી જશે. જેનું સેવન કરવાથી ફૂડ પોઇઝનિંગ થઇ જાય છે.

ઉનાળાની ઋતુમાં હવા સાથે બેક્ટેરિયા પણ આવે છે અને તે પોતાની સાથે અનેક પ્રદૂષકો પણ લાવે છેજેના કારણે  ક્યારેક આપણી રોગપ્રતિકારક શક્તિ પણ બગડી જાય છે. ઉનાળામાં જો ખોરાક તરત જ ન ખાવામાં આવે તો તે ઝેરી પણ બની શકે છે અને બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી વધે છે. આ માટે તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે.

ઉકાળેલું પાણી પીવો

 જો કે ઉનાળામાં આપણે ગરમ પાણી પીવું કે ઉકાળેલું પાણી પીવાનું પસંદ નથી કરતા, પરંતુ જો તમે પાણી ઉકાળીને ઠંડુ કરીને પીતા હોવ તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઉનાળામાં  ટાઈફોઈડ અને કમળો જેવી બીમારીઓ વધે છે. ઉકાળેલું પાણી પીવાથી તમારા પેટ માટે તો સારું રહેશે જ સાથે તે ફૂડ  પોઈઝનિંગ જેવી સમસ્યાઓથી પણ બચાવશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget