શોધખોળ કરો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે તમારે આવકના આ 12 સ્ત્રોતો પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. નાણાકીય વર્ષ 2023-24 અને અસેસમેન્ટ યર 2024-25 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે.

આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે તમારે આવકના આ 12 સ્ત્રોતો પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.  નાણાકીય વર્ષ 2023-24 અને અસેસમેન્ટ યર 2024-25 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે તમારે આવકના આ 12 સ્ત્રોતો પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ વિશે જાણો. નાણાકીય વર્ષ 2023-24 અને અસેસમેન્ટ યર 2024-25 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. તમે 31 જુલાઈ, 2024 સુધી પેનલ્ટી વિના ITR ફાઇલ કરી શકો છો.
આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે તમારે આવકના આ 12 સ્ત્રોતો પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ વિશે જાણો. નાણાકીય વર્ષ 2023-24 અને અસેસમેન્ટ યર 2024-25 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. તમે 31 જુલાઈ, 2024 સુધી પેનલ્ટી વિના ITR ફાઇલ કરી શકો છો.
2/7
આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કરદાતાઓએ આવકના ઘણા સ્ત્રોતો પર ટેક્સ ચૂકવવો પડે છે. આવકના ઘણા સ્ત્રોત પણ કરમુક્ત છે. જો તમે આ 12 સ્ત્રોતો દ્વારા કમાણી કરી છે તો તમારે કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડશે નહીં.
આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કરદાતાઓએ આવકના ઘણા સ્ત્રોતો પર ટેક્સ ચૂકવવો પડે છે. આવકના ઘણા સ્ત્રોત પણ કરમુક્ત છે. જો તમે આ 12 સ્ત્રોતો દ્વારા કમાણી કરી છે તો તમારે કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડશે નહીં.
3/7
ભારતમાં ખેતી દ્વારા મળેલી આવક પર કોઈ ટેક્સ ભરવાનો નથી. NRE એકાઉન્ટ પર મળતા વ્યાજ પર કોઈ ટેક્સ નથી. કરદાતાઓએ ગ્રેચ્યુઇટીની રકમ (રૂ. 20 લાખ) પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
ભારતમાં ખેતી દ્વારા મળેલી આવક પર કોઈ ટેક્સ ભરવાનો નથી. NRE એકાઉન્ટ પર મળતા વ્યાજ પર કોઈ ટેક્સ નથી. કરદાતાઓએ ગ્રેચ્યુઇટીની રકમ (રૂ. 20 લાખ) પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
4/7
કેટલાક કેપિટલ ગેન્સ જેવા અર્બન એગ્રીકલ્ચર લેન્ડના બદલામાં મળનારા વળતર પર તમારે કોઈ કર ચૂકવવો પડશે નહીં. પાર્ટનરશીપ ફર્મ પર થનારા પ્રોફિટ પર પણ કોઈ કર ચૂકવવાપાત્ર નથી.
કેટલાક કેપિટલ ગેન્સ જેવા અર્બન એગ્રીકલ્ચર લેન્ડના બદલામાં મળનારા વળતર પર તમારે કોઈ કર ચૂકવવો પડશે નહીં. પાર્ટનરશીપ ફર્મ પર થનારા પ્રોફિટ પર પણ કોઈ કર ચૂકવવાપાત્ર નથી.
5/7
તમારે સરકારી અથવા ખાનગી શાળાઓ અને કોલેજોમાંથી મળેલી શિષ્યવૃત્તિ પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. પીએફની રકમ પણ ટેક્સના દાયરાની બહાર રાખવામાં આવી છે.
તમારે સરકારી અથવા ખાનગી શાળાઓ અને કોલેજોમાંથી મળેલી શિષ્યવૃત્તિ પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. પીએફની રકમ પણ ટેક્સના દાયરાની બહાર રાખવામાં આવી છે.
6/7
લીવ એન્કેશમેન્ટને આંશિક રીતે ટેક્સની જાળમાંથી બહાર રાખવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓ 10 મહિના સુધીની રજા રોકડ પર કર મુક્તિનો લાભ મેળવી શકે છે. જ્યારે ખાનગી કર્મચારીઓ માટે આ મર્યાદા 25 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
લીવ એન્કેશમેન્ટને આંશિક રીતે ટેક્સની જાળમાંથી બહાર રાખવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓ 10 મહિના સુધીની રજા રોકડ પર કર મુક્તિનો લાભ મેળવી શકે છે. જ્યારે ખાનગી કર્મચારીઓ માટે આ મર્યાદા 25 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
7/7
15,000 રૂપિયાથી ઓછા ફેમિલી પેન્શન પર પણ કોઈ ટેક્સ ભરવાનો નથી. સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે 5 લાખ રૂપિયાની રકમ પર કોઈ ટેક્સ નથી. વિદેશથી મળેલા વળતર અને વીમા કંપની પાસેથી મળેલી પાકતી રકમ પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.
15,000 રૂપિયાથી ઓછા ફેમિલી પેન્શન પર પણ કોઈ ટેક્સ ભરવાનો નથી. સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે 5 લાખ રૂપિયાની રકમ પર કોઈ ટેક્સ નથી. વિદેશથી મળેલા વળતર અને વીમા કંપની પાસેથી મળેલી પાકતી રકમ પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

RCBએ મુંબઈનો કિલ્લો તોડ્યો, વાનખેડેમાં ૧૦ વર્ષ પછી જીત; હાર્દિક-તિલકની તોફાની ઇનિંગ્સ કામ ન આવી
RCBએ મુંબઈનો કિલ્લો તોડ્યો, વાનખેડેમાં ૧૦ વર્ષ પછી જીત; હાર્દિક-તિલકની તોફાની ઇનિંગ્સ કામ ન આવી
અનંત અંબાણીએ 170 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી, પત્ની અને માતા પણ જોડાયા 
અનંત અંબાણીએ 170 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી, પત્ની અને માતા પણ જોડાયા 
Weather Alert: હીટવેવની વચ્ચે આ રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Weather Alert: હીટવેવની વચ્ચે આ રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ગૃહિણીઓનું બજેટ ખોરવાશેઃ પેટ્રોલ અને ડીઝલ બાદ હવે એલપીજી ગેસ પણ મોંઘો, સરકારે ભાવમાં ₹50નો વધારો કર્યો
ગૃહિણીઓનું બજેટ ખોરવાશેઃ પેટ્રોલ અને ડીઝલ બાદ હવે એલપીજી ગેસ પણ મોંઘો, સરકારે ભાવમાં ₹50નો વધારો કર્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ટ્રંપ આવ્યા, મંદી લાવ્યા !Ahmedabad Hit and Run : અમદાવાદમાં રફ્તારનો કહેર , સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક હિટ એન્ડ રનમાં બે ઈજાગ્રસ્તRajkot Police: રાજકોટ પોલીસ ફરી એકવાર આવી વિવાદમાં, નાના મૌવા રોડ પર પોલીસકર્મીએ યુવકો પર રૌફ જમાવ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCBએ મુંબઈનો કિલ્લો તોડ્યો, વાનખેડેમાં ૧૦ વર્ષ પછી જીત; હાર્દિક-તિલકની તોફાની ઇનિંગ્સ કામ ન આવી
RCBએ મુંબઈનો કિલ્લો તોડ્યો, વાનખેડેમાં ૧૦ વર્ષ પછી જીત; હાર્દિક-તિલકની તોફાની ઇનિંગ્સ કામ ન આવી
અનંત અંબાણીએ 170 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી, પત્ની અને માતા પણ જોડાયા 
અનંત અંબાણીએ 170 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી, પત્ની અને માતા પણ જોડાયા 
Weather Alert: હીટવેવની વચ્ચે આ રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Weather Alert: હીટવેવની વચ્ચે આ રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ગૃહિણીઓનું બજેટ ખોરવાશેઃ પેટ્રોલ અને ડીઝલ બાદ હવે એલપીજી ગેસ પણ મોંઘો, સરકારે ભાવમાં ₹50નો વધારો કર્યો
ગૃહિણીઓનું બજેટ ખોરવાશેઃ પેટ્રોલ અને ડીઝલ બાદ હવે એલપીજી ગેસ પણ મોંઘો, સરકારે ભાવમાં ₹50નો વધારો કર્યો
શું ભાજપમાં ગયેલા કોંગ્રેસના નેતા ‘ગધેડા’ઓ છે! ગુજરાતમાં ઘોડા-ગધેડા પર રાજનીતિ ગરમાઈ, ભાજપ-કોંગ્રેસ સામસામે
શું ભાજપમાં ગયેલા કોંગ્રેસના નેતા ‘ગધેડા’ઓ છે! ગુજરાતમાં ઘોડા-ગધેડા પર રાજનીતિ ગરમાઈ, ભાજપ-કોંગ્રેસ સામસામે
પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નહીં થાય, જાણો સરકારે શું કરી સ્પષ્ટતા
પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નહીં થાય, જાણો સરકારે શું કરી સ્પષ્ટતા
કેન્દ્ર સરકારનો આમ આદમીને મોટો ઝટકો, પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં કર્યો વધારો, જાણો કેટલો ભાવ વધશે?
કેન્દ્ર સરકારનો આમ આદમીને મોટો ઝટકો, પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં કર્યો વધારો, જાણો કેટલો ભાવ વધશે?
આંકડા જાહેર થયા, નાણાકીય વર્ષ 23-24માં ભાજપને સૌથી વધુ દાન મળ્યું, જાણો કોંગ્રેસ કયા ક્રમે છે
આંકડા જાહેર થયા, નાણાકીય વર્ષ 23-24માં ભાજપને સૌથી વધુ દાન મળ્યું, જાણો કોંગ્રેસ કયા ક્રમે છે
Embed widget