શોધખોળ કરો

Exercise Benefits: એકસરસાઇઝ ન કરતાં હો તો થઈ શકે છે આ 6 નુકસાન, જાણો વિગતે

Health Tips: વ્યક્તિ જીવનભર ફિટ રહેવા માંગે છે. આ માટે લોકો જીવનશૈલી સુધારવા, કસરત, ચાલવા સહિતના અન્ય ઉપાયો કરે છે.

Exercise Benefits For Body:   વ્યક્તિ જીવનભર ફિટ રહેવા માંગે છે. આ માટે લોકો જીવનશૈલી સુધારવા, કસરત, ચાલવા સહિતના અન્ય ઉપાયો કરે છે. જે લોકો તેમના રોજિંદા જીવનને સ્વસ્થ રાખે છે, તેઓ અન્ય લોકોની સરખામણીમાં ઘણી હદ સુધી સ્વસ્થ પણ રહે છે. તબીબોનું કહેવું છે કે કસરત કરવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જેઓ કસરત કરતા નથી, તેઓને ઘણા રોગો અને સમસ્યાઓનું જોખમ વધારે છે.

કસરત કરતા લોકોને આ શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે

  1. દિવસભરનો થાક

જે લોકો કસરત કરતા નથી. તેઓ દિવસભર થાકેલા રહે છે. તેમને સારી ઊંઘ પણ નથી આવતી. તેનાથી ચીડિયાપણું સહિત અન્ય સમસ્યાઓ થઈ શકે છે. મન એકાગ્ર થઈ શકતું નથી.

  1. સ્થૂળતા

વ્યાયામ ન કરવાનો સૌથી મોટો ગેરલાભ સ્થૂળતા છે. જે લોકો કસરત કરતા નથી અથવા કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા નથી તેમના શરીરમાં ખૂબ જ ઝડપથી ચરબી વધવા લાગે છે. વધારાની કેલરી શરીરમાં જમા થતાં આમ થાય છે.

  1. હૃદય રોગનું જોખમ

શારીરિક પ્રવૃત્તિઓના અભાવે સ્થૂળતાની સાથે હૃદય રોગ થવાનો ખતરો પણ વધી જાય છે. ખરેખર, ચરબી વધવાથી લોહીમાં કોલેસ્ટ્રોલ વધે છે. આ કારણે કોરોનરી ધમનીઓમાં લોહીના પુરવઠામાં અવરોધ આવે છે પરિણામે. હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

  1. હાયપરટેન્શનની સમસ્યા

સામાન્ય રીતે જે લોકો કસરત, યોગ કરે છે તેમને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા ઓછી જોવા મળે છે. જે લોકો ઓછી શારીરિક પ્રવૃત્તિ ઓછી કરે છે તેમને હાયપરટેન્શનનું જોખમ વધુ હોય છે.

  1. હાડકાં નબળા પડવા

કસરત કરવાથી સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે. જે લોકો કસરત કરતા નથી. તેમની માંસપેશીઓ નબળી પડી જાય છે. આ કારણે થોડી ઈજા થાય કે પડી જાય તો જ ફ્રેક્ચર થવાનું જોખમ રહે છે.

  1. માનસિક વિકાર થવો

કસરતનો અભાવ મગજ પર સીધી અસર કરે છે. વ્યાયામ એન્ડોર્ફિન મુક્ત કરવાનું કામ કરે છે. આ સિવાય અન્ય ફીલ ગુડ કેમિકલ શરીરમાં બહાર આવે છે. આને કારણે, ચિંતા, હતાશા થવાનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે.

Disclaimer: આ આર્ટિકલમાં બતાવેલી વિધિ, રીત અને સૂચનનો અમલ કરતાં પહેલા ડોક્ટર કે સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget