શોધખોળ કરો

Diabetes Control:આ પાંચ આયુર્વૈદિક ચીજથી કન્ટ્રોલ કરો ડાયાબિટીસ, મધુપ્રમેહ રોગી માટે છે રામબાણ ઇલાજ

આપ આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપચાર વડે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો. આ માટે બેરી, તજ, મેથી અને એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. જે બ્લડ શુગર ઘટાડે છે.

Ayurvedic Treatment For Diabetes: આપ આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપચાર વડે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો. આ માટે બેરી, તજ, મેથી અને એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે.  જે બ્લડ શુગર ઘટાડે છે.

ડાયાબિટીસ એક એવો રોગ છે જે શરીરમાં અનેક રોગોનું કારણ બને છે. ડાયાબિટીસ આપણા શરીરના અન્ય અંગને પણ ડેમેજ કરે છે. આવી સ્થિતિમાં, ડાયાબિટીસના દર્દીએ ખૂબ કાળજી લેવી જોઈએ. આહાર અને જીવનશૈલી દ્વારા ડાયાબિટીસને ઘણું નિયંત્રિત કરી શકાય છે. આ સિવાય આયુર્વેદમાં ઘણી એવી વસ્તુઓ છે જે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકે છે.

ડાયાબિટિસ માટેના ઘરેલું ઉપાય

મેથી

મેથીનો ઉપયોગ ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે થાય છે. મેથીના દાણા ખાવાથી બ્લડ શુગર કંટ્રોલ કરી શકાય છે. આ માટે 1 ચમચી મેથીના દાણાને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. આ બીજના પાણીને  સવારે ખાલી પેટ પીવો. આ ઉપાય બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરશે.

તજ

તજનો ઉપયોગ મસાલા માટે કરાઇ છે. તજથી ડાયાબિટિસ કન્ટ્રોલ થાય છે.તેમાં ડાયાબિટિસ વિરોધી ગુણ છે. નિયમિત અડધી ચમચી તજના પાવડરનું સેવન કરવાથી ડાયાબિટિસ કન્ટ્રોલમાં રહે છે.

અંજીરના પાન

ડાયાબિટીસને કન્ટ્રોલ કરવા માટે અંજીરના પાનનો ઉપયોગ થાય છે. જેનાથી પણ બ્લડ શુગર કન્ટ્રોલમાં રહે છે. તેને ખાલી પેટ ચાવીને ખાઇ શકો છો.

જાંબુના બીજ

ડાયાબિટિસ માટે જાંબુના બીજનો પાવડર અકસીર છે. જાંબુના બીજને સૂકવીને તેને પાવડર બનાવી લો. હુંફાળા પાણી સાથે આ પાવડરનું સેવન કરવાથી બ્લડ શુગર કન્ટ્રોલમાં રહે છે.

આંબળા

ડાયાબિટિસમાં વિટામિન સીથી ભરપૂર આંબળા પણ ખૂબ જ ફાયદાકારક છે.  આંબળામાં હાઇપોગ્લોઇસેમિક ગુણ હોય છે.  આંબળા ખાધાના માત્ર અડધા કલાક બાદ બ્લડ શુગર લેવલ ઓછું કરી શકાય છે. તેના માટે આંબલાનાટૂકડા કરીને  પીસને તેનો પાવડર બનાવી લો અને તેની એક ગ્લાસ પાણી સાથે કરો. જે બ્લડ શુગર કન્ટ્રોલ કરવામાં કારગર છે.

 

 

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget