શોધખોળ કરો

Health Tips: જો તમને પણ શ્વાસ સંબંધી રોગ છે તો ભૂલથી પણ ન કરો આ વસ્તુનું સેવન, નહીં તો થશે ગંભીર નુકસાન

Health Tips: શ્વાસ સંબંધી ગંભીર બિમારી જેમાં અસ્થમા, ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD), પલ્મોનરી ફાઇબ્રોસિસ, ન્યુમોનિયા અને ફેફસાના કેન્સરનો સમાવેશ થાય છે.

Health Tips: શ્વસન સંબંધી રોગ ફેફસાં અને શ્વસનતંત્રના અન્ય ભાગોને અસર કરે છે. શ્વસન સંબંધી રોગ ચેપ, તમાકુના સેવન,ધુમ્રપાન અથવા સેકન્ડહેન્ડ તમાકુના ધુમાડા, રેડોન, એસ્બેસ્ટોસ અથવા હવાના પ્રદૂષણના અન્ય સ્વરૂપોમાં શ્વાસ લેવાથી થઈ શકે છે. શ્વાસ સંબંધી રોગોમાં અસ્થમા, ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD), પલ્મોનરી ફાઈબ્રોસિસ, ન્યુમોનિયા અને ફેફસાના કેન્સરનો સમાવેશ થાય છે.

તેને લંગ ડિસઓર્ડર અને પલ્મોનરી ડિસીઝ પણ કહેવામાં આવે છે. શ્વાસને લગતા રોગના જોખમમાં વધારો કરતા પરિબળોમાં તમાકુનું ધૂમ્રપાન (સેકન્ડ હેન્ડ સ્મોક સહિત), વાયુ પ્રદૂષણ, એલર્જી અને વ્યવસાયિક સંપર્કોનો સમાવેશ થાય છે. બહારનું વાયુ પ્રદૂષણ અને ઘરની અંદરનું વાયુ પ્રદૂષણ (ઘણી વખત ઘન ઇંધણ સાથે રાંધવાના કારણે) પણ સામાન્ય કારણો છે.

આજકાલ વધતા પ્રદુષણને કારણે યુવાનોમાં પણ શ્વાસ સંબંધી ગંભીર બિમારીઓ જોવા મળી રહી છે. કોરોના સંક્રમિત લોકો ભલે સ્વસ્થ થઈ ગયા હોય પરંતુ આજે પણ બદલાતા હવામાન સાથે તેમને શ્વાસ સંબંધી ગંભીર બિમારીઓનો સામનો કરવો પડે છે. શ્વાસ સંબંધી રોગના કિસ્સામાં અસ્થમા, ન્યુમોનિયા, ટીબી વગેરેને કારણે સમસ્યા વધવા લાગે છે. તમે તમારી ખાવાની ટેવોને બદલીને અને કેટલીક બાબતોને ટાળીને શ્વાસની તકલીફથી રાહત મેળવી શકો છો. જાણો શ્વાસના દર્દીઓએ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ.

1- મગફળીઃ- શ્વાસના દર્દીઓએ વધુ પડતી મગફળીનું સેવન ન કરવું જોઈએ. ઘણી વખત મગફળીથી એલર્જી પણ થાય છે. એલર્જીના કારણે પણ અસ્થમા થઈ શકે છે. તો આવી સ્થિતિમાં મગફળીનું સેવન હળવાશથી કરો, પરંતુ કોઈ પણ વસ્તુનું સેવન કરતા પહેલા ખાતરી કરી લો કે તે નુકસાનકારક છે કે નહીં.

2- દૂધ- દૂધ ભલે ખૂબ જ ફાયદાકારક હોય છે પરંતુ અસ્થમાના દર્દીઓ માટે તે નુકસાનકારક માનવામાં આવે છે. ઘણી વખત, દૂધ પીધા પછી શ્વાસના દર્દીઓને ઉધરસ, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેથી દૂધનું સેવન ન કરવું વધુ સારું છે.

3- મીઠું- એવું હંમેશા કહેવામાં આવે છે કે વધારે માત્રામાં કોઈપણ વસ્તુ સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થાય છે. એ જ રીતે વધુ પડતું મીઠું પણ શરીરને નુકસાન પહોંચાડે છે. મીઠાના સેવનથી ગળામાં સોજો આવે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

4- આલ્કોહોલ- વાઈન અને બીયર બંનેમાં સલ્ફાઈટ હોય છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેથી, અસ્થમાના દર્દીએ આલ્કોહોલ અને બીયર બંનેનું સેવન ન કરવું જોઈએ.

5- ઈંડા- ઈંડામાં કેટલાક એવા તત્વો હોય છે જે ફેફસામાં સમસ્યા પેદા કરે છે. તેથી, શ્વસન દર્દીઓ માટે ઇંડા ખાવા માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.

6- સોયા- સોયા પણ ક્યારેક એલર્જીનું કારણ બને છે. અસ્થમાના દર્દી માટે કોઈપણ વસ્તુની એલર્જી સૌથી વધુ નુકસાનકારક સાબિત થાય છે. તમારે સોયાનું સેવન સમજી વિચારીને કરવું જોઈએ.

7- માછલી- જેઓ નોન-વેજ નથી ખાતા તેમના માટે સારું છે, પરંતુ જે લોકો નોન-વેજ ખાય છે તેમણે માછલીનું સેવન સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ. અસ્થમાના દર્દીઓને માછલી ન ખાવાની સલાહ આપવામાં આવે છે.

8- સોપારી- સોપારીનું સેવન ફેફસાના દર્દીઓ માટે નુકસાનકારક હોવાનું કહેવાય છે. અસ્થમાના દર્દીઓએ નિયમિત રીતે સોપારીનું સેવન ન કરવું જોઈએ.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચોઃ 

શરીરમાં Vitamin-D ની ઉણપ હોય તો જોવા મળે છે આ લક્ષણો, આ રીતે કરો બચાવ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
Interrupted Urination: યુરીન કરતી વખતે થઇ રહી છે આ સમસ્યા તો સાવધાન, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Interrupted Urination: યુરીન કરતી વખતે થઇ રહી છે આ સમસ્યા તો સાવધાન, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Skin Care Tips: રાત્રે સૂતા પહેલા ક્યારેય ન કરો આ 3 ભૂલો; ત્વચા અકાળે થવા લાગશે વૃદ્ધ
Skin Care Tips: રાત્રે સૂતા પહેલા ક્યારેય ન કરો આ 3 ભૂલો; ત્વચા અકાળે થવા લાગશે વૃદ્ધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Embed widget