શોધખોળ કરો

Omicron: કોવિડ-19નો ઓમિક્રોન વેરિયન્ટ આટલો ઝડપથી કેમ ફેલાઇ રહ્યો છે, આ વિશે એક્સ્પર્ટે શું રજૂ કર્યાં તારણ, જાણો

Omicron Coronavirus End: ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઓછો ખતરનાક પરંતુ વધુ સંક્રામક છે.

Omicron Coronavirus End: ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઓછો ખતરનાક પરંતુ વધુ સંક્રામક છે.

ઓમિક્રોન, કોરોનાનું નવું સ્વરૂપ, ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. ઓમિક્રોનની ત્રીજીલહેર ગ ડેલ્ટા વેરિઅન્ટની બીજી લહેર કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહી છે. ઓમિક્રોન માત્ર ભારતમાં જ નહીં પરંતુ ફ્રાન્સ, આર્જેન્ટિના, મેક્સિકો અને ઓસ્ટ્રેલિયામાં પણ ઝડપથી વધી રહ્યું છે. આ સ્થિતિ છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ છેલ્લા 2 વર્ષથી અન્ય દેશોની મુસાફરી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. અહીં 2 વર્ષ સુધી સંપૂર્ણ લોકડાઉન હતું, પરંતુ હવે થોડી રાહત મળતાં જ અહીં પણ કેસ ખૂબ જ ઝડપથી વધ્યા છે. અમેરિકા અને બ્રિટનની હાલત વધુ ખરાબ છે. ઓમિક્રોન યુએસએમાં એટલી ઝડપથી ફેલાઈ રહ્યું છે કે અહીં દરરોજ 1 મિલિયન કેસ નોંધાઈ રહ્યા છે.

ઓમિક્રોન ડેલ્ટા કરતા ઓછા જોખમી છે

કોરોના ઓમિક્રોનનું નવું વેરિઅન્ટ અગાઉના ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઘણો હળવો હોવાનું માનવામાં આવે છે. અત્યાર સુધી જે રિસર્ચ બહાર આવ્યું છે તેમાં એ સાબિત થયું છે કે, ઓમિક્રોન ઝડપથી ફેલાઇ  છે પરંતુ ઓછો ઘાતક છે. સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ ખાતેના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ઓમિક્રોનથી સંક્રમિત લોકોમાં ડેલ્ટા વેરિઅન્ટ ધરાવતા લોકો કરતાં હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 65% ઓછું  છે.  દક્ષિણ આફ્રિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેબલ ડિસીઝ દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો આપ  ઓમિક્રોન વેરિઅન્ટથી ચેપગ્રસ્ત છો, તો તેમાં  ગંભીર થવાની  સંભાવના 70% ઓછી છે. યે, ઓમિક્રોનના કિસ્સામાં હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના પણ 80% ઓછી છે.

Omicron ને ICU અથવા ગંભીર સ્થિતિ થવાનું જોખમ ઓછું છે

યુએસ સરકારી એજન્સી સીડીસી એટલે કે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ઓન ઓમિક્રોન અને ડેલ્ટા વેરિઅન્ટ્સ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ઓમિક્રોનથી સંક્રમિત 50,000 થી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સંશોધનમાં, ઓમિક્રોનથી સંક્રમિત કેસોમાં 91% મૃત્યુ દર ઓછો હતો , 53% સુધી હોસ્પિટલમાં દાખલ થવાનું ઓછું જોખમ છે. જો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, તો તમારી ICUમાં જવાની અને ગંભીર સ્થિતિ હોવાની શક્યતા 75% જેટલી ઓછી છે. આને ઓમિક્રોન વિશેના સકારાત્મક સમાચાર ગણી શકાય.

શા માટે ઓમિક્રોન આટલો ઝડપથી ફેલાય છે?

ઓમિક્રોન સૌથી ઝડપથી ફેલાઈ રહ્યો છે. મોટાભાગના લોકોમાં, માત્ર હળવા લક્ષણો જોવા મળે છે. તેનું કારણ એ છે કે, આ વાયરસ આપના  ગળા અને મોઢામાં જ  રહે છે અને તેથી  ઝડપથી  ફેલાઇ છે.  આવી સ્થિતિમાં, ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવતા લોકો પણ ઝડપથી સંક્રમિત થઈ રહ્યા છે. જો કે આ એક સારી વાત છે કારણ કે જો આ વાયરસ તમારા ફેફસામાં જાય છે, તો તે મોડેથી ફેલાય છે, પરંતુ  ત્યારબાદ તે  ખતરનાક બની શકે છે. બીજી તરફ, ઓમિક્રોન તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી રહ્યું છે અને ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટના જોખમને પણ ઘટાડી રહ્યો છે એ ખૂબ જ સારી બાબત  છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!

વિડિઓઝ

Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Embed widget