શોધખોળ કરો

Benefits of Fasting: સપ્તાહ આ કારણે એક ઉપવાસ કરવો જરૂરી, જાણો શરીર પર શું થાય છે અસર

Benefits of Fasting: તમે જે પણ ખોરાક લો છો, તે તમારા શરીરમાં બળતણ (ઊર્જા)નું કામ કરે છે. શરીરના આવશ્યક અંગો ખોરાકને પચાવે છે અને તે પછી શરીર દ્વારા ઊર્જાનો ઉપયોગ થાય છે અને કચરો મળના રૂપમાં બહાર આવે છે. જે પણ વધારાનો ખોરાક છે, જે ઊર્જા માટે ઉપયોગી નથી, તે ચરબીમાં પરિવર્તિત થઈ જાય છે.

Benefits of Fasting: ભારતમાં ઉપવાસની પરંપરા ધર્મ સાથે જોડાયેલી બહુ જુની પ્રથા ઘણી વધારે છે. પરંતુ, શું તમે જાણો છો કે ઉપવાસ કરવાથી તમારા શરીર પર શું અસર થાય છે અને જે દિવસે તમે ઉપવાસ કરો છો તે દિવસે તમારા શરીરમાં શું થાય છે.

વ્રત વિશે ઘણી ધાર્મિક કથાઓ છે અને તેની પાછળ વિજ્ઞાનના ઘણા તથ્યો છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે એક દિવસનો ઉપવાસ કરો છો ત્યારે તમારા શરીરમાં શું થાય છે અને એક દિવસમાં શરીરમાં શું બદલાવ આવે છે. તો ચાલો આજે જાણીએ કે જે દિવસે તમે ભોજન ન કરો તે દિવસે તમારા શરીરમાં શું થાય છે અને જે પણ થાય છે તે શરીર માટે સારું છે કે નહીં.

ખોરાકનું શું થાય છે?

તમે જે પણ ખોરાક લો છો, તે તમારા શરીરમાં બળતણ (ઊર્જા)નું કામ કરે છે. શરીરના આવશ્યક અંગો ખોરાકને પચાવે છે અને તે પછી શરીર દ્વારા ઊર્જાનો ઉપયોગ થાય છે અને કચરો મળના રૂપમાં બહાર આવે છે. જે પણ વધારાનો ખોરાક છે, જે ઊર્જા માટે ઉપયોગી નથી, તે ચરબીમાં પરિવર્તિત થઈ જાય છે. આ ચરબી મોટાભાગે વધુ પડતા તેલ, મસાલા અને બિનજરૂરી ખોરાકને કારણે ઉત્પન્ન થાય છે. જો કે, ચરબી પણ જરૂરી છે પરંતુ નિશ્ચિત માત્રામાં. આ ચરબી ભવિષ્યમાં ઉપયોગ માટે શરીરમાં સંગ્રહિત થાય છે. ઉદાહરણ તરીકે, જો તમને ઘણા દિવસો સુધી ખોરાક ન મળે, તો આ ચરબી તમને જીવંત રાખવામાં મદદ કરે છે.

જ્યારે તમે ઉપવાસના છ કલાક પૂર્ણ કર્યા છે. તમારા લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટવા લાગે છે. આ સ્થિતિમાં, લિવર શરીરમાં સંગ્રહિત ઇંધણ (ગ્લાયકોજેન) ને ગ્લુકોઝમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા શરૂ કરે છે, જેથી શરીરને ઊર્જા મળી શકે. જો તમે ઉપવાસના 24 કલાક પૂર્ણ કરો છો, તો પછી તમે શરીરમાં સંગ્રહિત ઇંધણ (ગ્લાયકોજેન) નો મોટાભાગનો ઉપયોગ કરો છો. એકવાર સંગ્રહિત ઇંધણ (ગ્લાયકોજેન) સમાપ્ત થઈ જાય પછી, શરીર સ્નાયુઓમાં હાજર પ્રોટીનને તોડવાનું શરૂ કરે છે અને પછી ચરબી જે આપણને અનેહેલ્ધી બનાવે  છે, તે શરીર માટે ઊર્જા બનાવવાનું શરૂ કરે છે. એટલે કે, તે પીગળવાનું શરૂ કરે છે.

 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget