શોધખોળ કરો

Benefits of Fasting: સપ્તાહ આ કારણે એક ઉપવાસ કરવો જરૂરી, જાણો શરીર પર શું થાય છે અસર

Benefits of Fasting: તમે જે પણ ખોરાક લો છો, તે તમારા શરીરમાં બળતણ (ઊર્જા)નું કામ કરે છે. શરીરના આવશ્યક અંગો ખોરાકને પચાવે છે અને તે પછી શરીર દ્વારા ઊર્જાનો ઉપયોગ થાય છે અને કચરો મળના રૂપમાં બહાર આવે છે. જે પણ વધારાનો ખોરાક છે, જે ઊર્જા માટે ઉપયોગી નથી, તે ચરબીમાં પરિવર્તિત થઈ જાય છે.

Benefits of Fasting: ભારતમાં ઉપવાસની પરંપરા ધર્મ સાથે જોડાયેલી બહુ જુની પ્રથા ઘણી વધારે છે. પરંતુ, શું તમે જાણો છો કે ઉપવાસ કરવાથી તમારા શરીર પર શું અસર થાય છે અને જે દિવસે તમે ઉપવાસ કરો છો તે દિવસે તમારા શરીરમાં શું થાય છે.

વ્રત વિશે ઘણી ધાર્મિક કથાઓ છે અને તેની પાછળ વિજ્ઞાનના ઘણા તથ્યો છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે એક દિવસનો ઉપવાસ કરો છો ત્યારે તમારા શરીરમાં શું થાય છે અને એક દિવસમાં શરીરમાં શું બદલાવ આવે છે. તો ચાલો આજે જાણીએ કે જે દિવસે તમે ભોજન ન કરો તે દિવસે તમારા શરીરમાં શું થાય છે અને જે પણ થાય છે તે શરીર માટે સારું છે કે નહીં.

ખોરાકનું શું થાય છે?

તમે જે પણ ખોરાક લો છો, તે તમારા શરીરમાં બળતણ (ઊર્જા)નું કામ કરે છે. શરીરના આવશ્યક અંગો ખોરાકને પચાવે છે અને તે પછી શરીર દ્વારા ઊર્જાનો ઉપયોગ થાય છે અને કચરો મળના રૂપમાં બહાર આવે છે. જે પણ વધારાનો ખોરાક છે, જે ઊર્જા માટે ઉપયોગી નથી, તે ચરબીમાં પરિવર્તિત થઈ જાય છે. આ ચરબી મોટાભાગે વધુ પડતા તેલ, મસાલા અને બિનજરૂરી ખોરાકને કારણે ઉત્પન્ન થાય છે. જો કે, ચરબી પણ જરૂરી છે પરંતુ નિશ્ચિત માત્રામાં. આ ચરબી ભવિષ્યમાં ઉપયોગ માટે શરીરમાં સંગ્રહિત થાય છે. ઉદાહરણ તરીકે, જો તમને ઘણા દિવસો સુધી ખોરાક ન મળે, તો આ ચરબી તમને જીવંત રાખવામાં મદદ કરે છે.

જ્યારે તમે ઉપવાસના છ કલાક પૂર્ણ કર્યા છે. તમારા લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટવા લાગે છે. આ સ્થિતિમાં, લિવર શરીરમાં સંગ્રહિત ઇંધણ (ગ્લાયકોજેન) ને ગ્લુકોઝમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા શરૂ કરે છે, જેથી શરીરને ઊર્જા મળી શકે. જો તમે ઉપવાસના 24 કલાક પૂર્ણ કરો છો, તો પછી તમે શરીરમાં સંગ્રહિત ઇંધણ (ગ્લાયકોજેન) નો મોટાભાગનો ઉપયોગ કરો છો. એકવાર સંગ્રહિત ઇંધણ (ગ્લાયકોજેન) સમાપ્ત થઈ જાય પછી, શરીર સ્નાયુઓમાં હાજર પ્રોટીનને તોડવાનું શરૂ કરે છે અને પછી ચરબી જે આપણને અનેહેલ્ધી બનાવે  છે, તે શરીર માટે ઊર્જા બનાવવાનું શરૂ કરે છે. એટલે કે, તે પીગળવાનું શરૂ કરે છે.

 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget