શોધખોળ કરો

Health Tips:સ્વીટ ક્યારે ખાવું જોઇએ, જમ્યાં પહેલા કે બાદ, જાણો શું છે હેલ્થ માટે યોગ્ય?

Health Tips:જમ્યા પછી મીઠાઈ ખાવાથી ડાઇજેસ્ટિવ ફાયર ઓલવાઈ જાય છે. જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતો નથી.

Health Tips:જમ્યા પછી મીઠાઈ ખાવાથી  ડાઇજેસ્ટિવ ફાયર  ઓલવાઈ જાય છે. જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતો નથી.

આપણે ભારતીયો ખાવા-પીવાના ખૂબ શોખીન છીએ. આ જ કારણ છે કે આપણી ખાવાની એક ખાસ શૈલી છે જેમ કે જ્યારે આપણે કોઈ રેસ્ટોરન્ટ કે હોટલમાં જમવા જઈએ છીએ, ત્યારે પહેલા આપણે સ્ટાર્ટરનો ઓર્ડર આપીએ છીએ, પછી મેઈન કોર્સનો વારો આવે છે અને અંતે આપણે ડેઝર્ટ સુધી પહોંચીએ છીએ. સ્ટાર્ટર હોય કે ન હોય  પરંતુ ડેઝર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે માત્ર હોટલ પૂરતું મર્યાદિત નથી.

 ઘણા લોકોને મીઠાઈ ખાવાનું એટલું પસંદ હોય છે કે તેઓ દરરોજ જમ્યા પછી મીઠાઈ ખાય છે. પણ પ્રશ્ન એ છે કે ખોરાક ખાધા પછી મીઠાઈ ખાવી યોગ્ય છે કે કેમ! આ અંગે લોકોના અલગ-અલગ અભિપ્રાય છે, કેટલાક લોકોનું કહેવું છે કે જમતા પહેલા મીઠાઇ ખાવી જોઈએ, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે જમ્યા પછી મીઠાઇ  ખાવી જોઈએ. ચાલો જાણીએ કે મીઠાઈ કયારે  ખાવી યોગ્ય છે.

મીઠાઈ ખાવી ક્યારે યોગ્ય છે?

સૌથી પહેલા તો આપણે વધુ પડતી ખાંડ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી સ્થૂળતા, સુગર, કોરોનરી હાર્ટ ડિસીઝ જેવી સમસ્યાઓ થાય છે. બીજી તરફ જ્યારે વાત આવે છે કે જમ્યા પછી કે પહેલા મિઠાઈ ખાવી જોઈએ તો અમે તમને જણાવી દઈએ કે આયુર્વેદ મુજબ જો તમે જમ્યા પહેલા મીઠાઈઓ ખાઓ છો તો તેનાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થતું નથી. આ એટલા માટે છે કારણ કે મીઠાઈઓ પચવામાં વધુ સમય લે છે અને જ્યારે આપણે ભોજન પહેલાં મીઠાઈઓ ખાઈએ છીએ, ત્યારે તે પાચન સ્ત્રાવના પ્રવાહમાં વધારો કરે છે. બીજી તરફ, જો તમે ખોરાક ખાધા પછી મીઠાઈઓ ખાઓ છો, તો તે પાચનને ધીમું કરે છે. ભોજનની શરૂઆતમાં મીઠાઈ ખાવાથી, તે તમારા સ્વાદની કળીઓને સક્રિય કરે છે, જેથી તમે ભોજનનો સારી રીતે આનંદ લઈ શકો.

 ખાધા પછી મીઠાઈ ખાવાની સમસ્યા

જ્યારે આપણે કંઈ પણ ખાઈએ છીએ ત્યારે તેને પચાવવા માટે આપણા પેટમાં પાચક અગ્નિ કામ કરે છે. જમ્યા પછી મીઠાઈ ખાવાથી આ પાચન અગ્નિ ઓલવાઈ જાય છે. જેના કારણે ખાવાનું યોગ્ય રીતે પચતું નથી અને એસિડિટી અને અપચોની સમસ્યા થઈ શકે છે. જમ્યા પછી મીઠાઈ ખાવાથી પેટમાં ગેસ થાય છે અને પેટ ફુલી જાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? ટ્રમ્પે આ દેશના પ્રમુખને ફોન પર આપી ધમકી, કહ્યું - ‘જીવ બચાવવો હોય તો દેશ છોડી દો...’
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? ટ્રમ્પે આ દેશના પ્રમુખને ફોન પર આપી ધમકી, કહ્યું - ‘જીવ બચાવવો હોય તો દેશ છોડી દો...’
Putin India Visit: ચીન-પાકિસ્તાનની ઉંઘ હરામ! ભારત લાવી રહ્યું છે રશિયાનું સૌથી ઘાતક 'અદ્રશ્ય' વિમાન, પુતિન કરશે મોટી જાહેરાત?
ચીન-પાકિસ્તાનની ઉંઘ હરામ! ભારત લાવી રહ્યું છે રશિયાનું સૌથી ઘાતક 'અદ્રશ્ય' વિમાન, પુતિન કરશે મોટી જાહેરાત?
2,050 મહિલાઓને કેન્સરના ભરડામાંથી ઉગારી લીધી: શું AI હવે ડોકટરો કરતાં પણ વધુ ઝડપી છે? જાણો મેડિકલ સાયન્સમાં આવેલી આ ક્રાંતિ વિશે
2,050 મહિલાઓને કેન્સરના ભરડામાંથી ઉગારી લીધી: શું AI હવે ડોકટરો કરતાં પણ વધુ ઝડપી છે?
Advertisement

વિડિઓઝ

Swami Pradiptananda Saraswati : લગ્ન સમયે 3 સંતાનનો સંકલ્પ લેવો જોઇએ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે સોનું-ચાંદી ?
Harsh Sanghavi : સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસ દબાવી રહી હતી, નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : સમુહલગ્નમાં CMનો કોમનમેન અંદાજ
Hun To Bolish : હું તો બોલીશ : સેમ્પલના નામે તમાશો ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? ટ્રમ્પે આ દેશના પ્રમુખને ફોન પર આપી ધમકી, કહ્યું - ‘જીવ બચાવવો હોય તો દેશ છોડી દો...’
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? ટ્રમ્પે આ દેશના પ્રમુખને ફોન પર આપી ધમકી, કહ્યું - ‘જીવ બચાવવો હોય તો દેશ છોડી દો...’
Putin India Visit: ચીન-પાકિસ્તાનની ઉંઘ હરામ! ભારત લાવી રહ્યું છે રશિયાનું સૌથી ઘાતક 'અદ્રશ્ય' વિમાન, પુતિન કરશે મોટી જાહેરાત?
ચીન-પાકિસ્તાનની ઉંઘ હરામ! ભારત લાવી રહ્યું છે રશિયાનું સૌથી ઘાતક 'અદ્રશ્ય' વિમાન, પુતિન કરશે મોટી જાહેરાત?
2,050 મહિલાઓને કેન્સરના ભરડામાંથી ઉગારી લીધી: શું AI હવે ડોકટરો કરતાં પણ વધુ ઝડપી છે? જાણો મેડિકલ સાયન્સમાં આવેલી આ ક્રાંતિ વિશે
2,050 મહિલાઓને કેન્સરના ભરડામાંથી ઉગારી લીધી: શું AI હવે ડોકટરો કરતાં પણ વધુ ઝડપી છે?
"હિન્દુ દંપતી 3 સંતાનનો સંકલ્પ લે તો જ લગ્ન કરાવો", સ્વામી પ્રદીપ્તાનંદનું મોટું નિવેદન; જાણો શું છે તેમનો તર્ક?
Gold Price Today: અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gujarat RERA New Rule: આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
IND vs SA 2nd ODI: રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
Embed widget