શોધખોળ કરો

Health tips: જમતી વખતે પાણી પીવું કે નહિ ભોજન બાદ કેટલા સમયે લેવું, જાણો શું કહે છે એક્સપર્ટ

આપણા સ્વાસ્થ્યનો હાલ કેવો રહેશો તેનો આધાર થોડા ઘણા અંશે આપની જીવનશૈલી અને આહારશૈલી પર પણ હોય છે. આપ કેવું જીવો અને શું ખાવ છો તેના પણ આપની તંદુરસ્તીનો મદાર હોય

    Health tips:આપણા સ્વાસ્થ્યનો હાલ કેવો રહેશો તેનો આધાર થોડા ઘણા અંશે આપની જીવનશૈલી અને આહારશૈલી પર પણ હોય છે. આપ કેવું જીવો અને શું ખાવ છો તેના પણ આપની તંદુરસ્તીનો મદાર હોય છે.

 આપ જમતાં-જમતાં કેટલીક ભૂલો કરો છો તો આ બાબત પણ સ્વાસ્થ્ય પર વિપરિત અસર પાડે છે. ખૂબ ચાવીને ન ખાતા હો તો આપને અપચ અને વેઇટ ગેઇન અને ગેસ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.

 આવી જ રીતે જો આપની જમતાં જમતા પાણી પીવાની આદત હોય તો આ ટેવ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ  શકે છે. જમતાં-જમતા પાણી પીવાથી આપને શું નુકસાન થાય છે. જાણીએ.

 પાણી શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે પીવું જોઇએ પરંતુ ખાવા સાથે પાણી પીવું હિતાવહ નથી. એ આદત ડાઇજેશનને નુકસાન પહોચાડે છે.

 હેલ્થ એક્સ્પર્ટ માને છે કે જમ્યાંને તરત બાદ ક્યારેય પાણી ન પીવું જોઇએ. ભોજનને સારી રીતે પચાવવા માટે જમ્યાના અડધા કલાક બાદ જ પાણી પીવું જોઇએ.

 આપણે જમતી વખતે પાણી કેમ ન પીવું જોઈએ, આ માટે પહેલા આપણે ડાયટ પ્રોસેસને સમજવી પડશે. વાસ્તવમાં, ખોરાક મોંમાં પ્રવેશતાની સાથે જ તમે તેને ચાવવાનું શરૂ કરો છો અને પછી તમારી ગ્રંથીઓ લાળ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. આપણી લાળમાં ઉત્સેચકો હોય છે જે ખોરાકને તોડી નાખે છે. આ પછી આ ઉત્સેચકો પેટમાં એસિડિક ગેસ્ટ્રિક જ્યુસ સાથે ભળી જાય છે અને જાડા પ્રવાહી બનવાનું શરૂ કરે છે. આ પ્રવાહી નાના આંતરડામાંથી પસાર થાય છે અને પોષક તત્વોને શોષવાનું શરૂ કરે છે.

આ માન્યતા ઘણા લોકોમાં ફેલાયેલી છે કે પાણી પીવાથી પેટમાં એસિડ અને પાચન ઉત્સેચકો પાતળું થાય છે, જેનાથી પાચન સરળ બને છે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે. તેનાથી વિપરીત, જમતી વખતે પાણી પીવાથી પાચન પ્રક્રિયામાં સમસ્યા થાય છે. આનો બીજો ગેરલાભ એ છે કે તમારું પેટ બહાર આવવા લાગે છે અને ધીમે-ધીમે તમને ચરબી મળવા લાગે છે, જેના કારણે બોડી શેપ બગડી જાય છે..

 

સરળ ભાષામાં સમજીએ તો જમતાં જમતાં પાણી પીવાથી આ પાચનની પ્રોસેસ અવરોધાય છે અને પાચન સારી રીતે અને ઝડપતી નથી થતું. આ કારણે જ જમતી વખતે વચ્ચે પાણી ન પીવું જોઇએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat Rain: સુરતમાં નવરાત્રિના આઠમા દિવસે ધોધમાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાતાં ગરબા આયોજન પર પાણી ફરી વળ્યું
સુરતમાં નવરાત્રિના આઠમા દિવસે ધોધમાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાતાં ગરબા આયોજન પર પાણી ફરી વળ્યું
'ઓકે ટાટા બાય બાય': વિરોધ બાદ વિજય શેખર શર્માએ રતન ટાટા અંગેની પોસ્ટ ડિલીટ કરી
'ઓકે ટાટા બાય બાય': વિરોધ બાદ વિજય શેખર શર્માએ રતન ટાટા અંગેની પોસ્ટ ડિલીટ કરી
દિલ્હીમાં 2000 કરોડનું કોકેઈન જપ્ત, એક અઠવાડિયામાં બીજી વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું
દિલ્હીમાં 2000 કરોડનું કોકેઈન જપ્ત, એક અઠવાડિયામાં બીજી વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું
Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ
Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Rape Case | સુરતના માંગરોળ દુષ્કર્મ કેસમાં  સૌથી મોટા સમાચારWeather Forecast | નવરાત્રીના છેલ્લા દિવસો બગાડશે વરસાદ: હવામાન વિભાગની મોટી આગાહીGujarat Rains | આગામી 3 કલાક 'ભારે', ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદRatan Naval Tata Passes Away Updates| PM મોદી સહિતના દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat Rain: સુરતમાં નવરાત્રિના આઠમા દિવસે ધોધમાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાતાં ગરબા આયોજન પર પાણી ફરી વળ્યું
સુરતમાં નવરાત્રિના આઠમા દિવસે ધોધમાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાતાં ગરબા આયોજન પર પાણી ફરી વળ્યું
'ઓકે ટાટા બાય બાય': વિરોધ બાદ વિજય શેખર શર્માએ રતન ટાટા અંગેની પોસ્ટ ડિલીટ કરી
'ઓકે ટાટા બાય બાય': વિરોધ બાદ વિજય શેખર શર્માએ રતન ટાટા અંગેની પોસ્ટ ડિલીટ કરી
દિલ્હીમાં 2000 કરોડનું કોકેઈન જપ્ત, એક અઠવાડિયામાં બીજી વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું
દિલ્હીમાં 2000 કરોડનું કોકેઈન જપ્ત, એક અઠવાડિયામાં બીજી વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું
Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ
Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
1 નવેમ્બરથી કેનેડામાં આ નિયમ બદલાઈ જશે, ભારતીય વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
1 નવેમ્બરથી કેનેડામાં આ નિયમ બદલાઈ જશે, ભારતીય વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Star Health ના ગ્રાહકોને મોટો આંચકો! 3.1 કરોડ લોકોનો ડેટા લીક થયો, હેકર્સે વેચાણ માટે વેબસાઇટ બનાવી
Star Health ના ગ્રાહકોને મોટો આંચકો! 3.1 કરોડ લોકોનો ડેટા લીક થયો, હેકર્સે વેચાણ માટે વેબસાઇટ બનાવી
Suryakumar Yadav:  ટીમ ઈન્ડિયા બાદ હવે સૂર્યકુમાર યાદવ આ ટીમ વતી રમશે,સામે આવી મોટી માહિતી
Suryakumar Yadav: ટીમ ઈન્ડિયા બાદ હવે સૂર્યકુમાર યાદવ આ ટીમ વતી રમશે,સામે આવી મોટી માહિતી
Embed widget