શોધખોળ કરો

Health Benefits: કેરીનો રસ કાઢતાં પહેલા પાણીમાં કેમ પલાળવી જરૂરી, જાણો તેના જબરદસ્ત ફાયદા

Health Benefits: કેરી એક એવું સ્વાદિષ્ટ ફળ છે કે બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા તેને ખાવાનું પસંદ કરે છે. પરંતુ તમે જોયું હશે કે તેને ખાતા પહેલા થોડી વાર પાણીમાં પલાળી રાખવાનું કહેવામાં આવે છે. આ શા માટે જરૂરી છે, તેના કારણો અને આમ કરવા ફાયદા જાણીએ...

Health Benefits:ઉનાળાની ઋતુ શરૂ થતાં જ બધા કેરીની રાહ જોવા લાગે છે. ફળોના રાજા તરીકે ઓળખાતી કેરી ખાવામાં એટલી સ્વાદિષ્ટ હોય છે કે, લોકો તેને ખાધા વિના રહી શકતા નથી. સ્વાદની સાથે, તેમાં ઘણા પોષક તત્વો પણ હોય છે. જોકે, તમે જોયું હશે કે કેરી ખાતા પહેલા, આપણી મમ્મી કે દાદી,નાની તેને પહેલા થોડા સમય માટે પાણીમાં પલાળી રાખવાનું કહે છે, પરંતુ તેઓ આવું કેમ કહે છે? શું તમને આ પાછળનું કારણ ખબર છે? જો નહીં, તો ચાલો આ લેખમાં તમને જણાવીએ કે કેરી ખાતા પહેલા તેને પાણીમાં પલાળી રાખવી કેમ જરૂરી છે.

કેરી ખાતા પહેલા પાણીમાં કેમ પલાળી રાખવી જોઈએ?

કેરીને થોડીવાર પાણીમાં પલાળીને ખાવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થતી નથી. વાસ્તવમાં, કેરીનો સ્વભાવ ગરમ છે અને તેથી તેને ખાવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થઈ શકે છે. જેના કારણે પાચન અને ત્વચા સંબંધિત સમસ્યાઓ શરૂ થાય છે. પરંતુ તેને થોડા સમય માટે પાણીમાં પલાળી રાખવાથી આ સમસ્યા ઓછી થઈ શકે છે.

કેરીમાં ફાયટિક એસિડ જોવા મળે છે. તે એક એન્ટી-પોષક પદાર્થ છે જે શરીરમાં પ્રવેશ કરતી વખતે પોષક તત્વોના શોષણને અવરોધે છે. તેની માત્રા વધુ હોવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થઈ શકે છે. જોકે, કેરીને અડધા કલાક સુધી પાણીમાં પલાળી રાખવાથી ફાયટીક એસિડનું સ્તર ઘટાડી શકાય છે, જે સ્વાસ્થ્યને નુકસાન કરતું નથી.

આજકાલ ફળો વગેરે ઉગાડવા માટે ઘણા હાનિકારક જંતુનાશકો અને ખાતરોનો ઉપયોગ મોટી માત્રામાં થાય છે. આ કેરીની છાલ પર ચોંટી જાય છે, જે તેને ખાતી વખતે આપણા શરીરમાં પ્રવેશી શકે છે. એટલા માટે તેમને પાણીમાં પલાળી રાખવા જરૂરી છે, જેથી તેમના પર લગાવવામાં આવેલા જંતુનાશકો સાફ થઈ શકે.

કેરીના તત્વો  ખીલ, ફોલ્લીઓ અથવા એલર્જી જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. કેરીને થોડા સમય માટે પાણીમાં પલાળી રાખવાથી  આ તત્વો પણ  ઓછો થઇ જાય છે અને ત્વચાને નુકસાન થતું નથી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

કેરીને થોડો સમય પલાળી રાખવાથી ફાયદો થઈ શકે છે. તેને પલાળી રાખવાથી તેના હાઇડ્રેટિંગ ગુણધર્મો પણ વધે છે, જે ઉનાળા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે

વિડિઓઝ

Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
Kirit Patel on BJP : ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે...: ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા વખાણ!
Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
Aadhaar-PAN Link : તાત્કાલિક કરો આ કામ, 2 દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાનકાર્ડ!
Aadhaar-PAN Link : તાત્કાલિક કરો આ કામ, 2 દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાનકાર્ડ!
Embed widget