શોધખોળ કરો

Health Benefits: કેરીનો રસ કાઢતાં પહેલા પાણીમાં કેમ પલાળવી જરૂરી, જાણો તેના જબરદસ્ત ફાયદા

Health Benefits: કેરી એક એવું સ્વાદિષ્ટ ફળ છે કે બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા તેને ખાવાનું પસંદ કરે છે. પરંતુ તમે જોયું હશે કે તેને ખાતા પહેલા થોડી વાર પાણીમાં પલાળી રાખવાનું કહેવામાં આવે છે. આ શા માટે જરૂરી છે, તેના કારણો અને આમ કરવા ફાયદા જાણીએ...

Health Benefits:ઉનાળાની ઋતુ શરૂ થતાં જ બધા કેરીની રાહ જોવા લાગે છે. ફળોના રાજા તરીકે ઓળખાતી કેરી ખાવામાં એટલી સ્વાદિષ્ટ હોય છે કે, લોકો તેને ખાધા વિના રહી શકતા નથી. સ્વાદની સાથે, તેમાં ઘણા પોષક તત્વો પણ હોય છે. જોકે, તમે જોયું હશે કે કેરી ખાતા પહેલા, આપણી મમ્મી કે દાદી,નાની તેને પહેલા થોડા સમય માટે પાણીમાં પલાળી રાખવાનું કહે છે, પરંતુ તેઓ આવું કેમ કહે છે? શું તમને આ પાછળનું કારણ ખબર છે? જો નહીં, તો ચાલો આ લેખમાં તમને જણાવીએ કે કેરી ખાતા પહેલા તેને પાણીમાં પલાળી રાખવી કેમ જરૂરી છે.

કેરી ખાતા પહેલા પાણીમાં કેમ પલાળી રાખવી જોઈએ?

કેરીને થોડીવાર પાણીમાં પલાળીને ખાવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થતી નથી. વાસ્તવમાં, કેરીનો સ્વભાવ ગરમ છે અને તેથી તેને ખાવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થઈ શકે છે. જેના કારણે પાચન અને ત્વચા સંબંધિત સમસ્યાઓ શરૂ થાય છે. પરંતુ તેને થોડા સમય માટે પાણીમાં પલાળી રાખવાથી આ સમસ્યા ઓછી થઈ શકે છે.

કેરીમાં ફાયટિક એસિડ જોવા મળે છે. તે એક એન્ટી-પોષક પદાર્થ છે જે શરીરમાં પ્રવેશ કરતી વખતે પોષક તત્વોના શોષણને અવરોધે છે. તેની માત્રા વધુ હોવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થઈ શકે છે. જોકે, કેરીને અડધા કલાક સુધી પાણીમાં પલાળી રાખવાથી ફાયટીક એસિડનું સ્તર ઘટાડી શકાય છે, જે સ્વાસ્થ્યને નુકસાન કરતું નથી.

આજકાલ ફળો વગેરે ઉગાડવા માટે ઘણા હાનિકારક જંતુનાશકો અને ખાતરોનો ઉપયોગ મોટી માત્રામાં થાય છે. આ કેરીની છાલ પર ચોંટી જાય છે, જે તેને ખાતી વખતે આપણા શરીરમાં પ્રવેશી શકે છે. એટલા માટે તેમને પાણીમાં પલાળી રાખવા જરૂરી છે, જેથી તેમના પર લગાવવામાં આવેલા જંતુનાશકો સાફ થઈ શકે.

કેરીના તત્વો  ખીલ, ફોલ્લીઓ અથવા એલર્જી જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. કેરીને થોડા સમય માટે પાણીમાં પલાળી રાખવાથી  આ તત્વો પણ  ઓછો થઇ જાય છે અને ત્વચાને નુકસાન થતું નથી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

કેરીને થોડો સમય પલાળી રાખવાથી ફાયદો થઈ શકે છે. તેને પલાળી રાખવાથી તેના હાઇડ્રેટિંગ ગુણધર્મો પણ વધે છે, જે ઉનાળા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget