શોધખોળ કરો

World Blood Donor Day: રક્તદાન કરવાથી ડોનરને થાય છે આ ગજબ ફાયદા, જાણો,કોણ કરી શકે અને કોણ નહીં

14મી જૂનના રોજ બ્લડ ડોનર ડે ઉજવવામાં આવે છે, જેનો હેતુ લોકોને રક્તદાનના ફાયદાઓ વિશે જણાવવાનો અને તેમને દાન વિશે જાગૃત કરવાનો છે.

World Blood Donor Day: 14મી જૂનના રોજ બ્લડ ડોનર ડે ઉજવવામાં આવે છે, જેનો હેતુ લોકોને રક્તદાનના ફાયદાઓ વિશે જણાવવાનો અને તેમને દાન વિશે જાગૃત કરવાનો છે. પરંતુ શું તમે જાણો છો કે કોણ રક્તદાન કરી શકે છે અને કોણ નહીં?

રક્તદાન એ બહુ મોટું દાન છે. જેની મદદથી તમે એક સાથે અનેક લોકોના જીવ બચાવી શકો છો. લોકોને રક્તદાન કરવા માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 14મી જૂને રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે. શું તમે જાણો છો કે રક્તદાન માત્ર રક્ત લેનાર માટે જ નહી પરંતુ ડોનર માટે પણ ફાયદાકારક છે જાણીએ તેના ફાયદા અને નિયમો

કોણ રક્તદાન કરી શકે અને કોણ ન કરી શકે

  • રક્તદાતાનું વજન 45 કિલોથી ઓછું ન હોવું જોઈએ.
  • હિમોગ્લોબિનનું સ્તર 12.5 ગ્રામથી ઓછું ન હોવું જોઈએ.
  • કેન્સરના દર્દીઓ રક્તદાન કરી શકતા નથી.
  • જો એપીલેપ્સી, અસ્થમા, રક્તસ્ત્રાવ વિકૃતિઓ, થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા, પોલિસિથેમિયા વેરા વગેરેથી પીડાતા હોવ તો તમે રક્તદાન કરી શકતા નથી.
  • જો તમે છેલ્લા એક વર્ષમાં ટેટૂ અથવા એક્યુપંક્ચર થેરાપી કરાવી હોય, તો તમે રક્તદાન કરી શકતા નથી.
  • મહિલાઓએ પ્રસૂતિ અને સ્તનપાનના એક વર્ષ પછી જ રક્તદાન કરવું જોઈએ.
  • જો તમે ડાયાબિટીસમાં ઈન્સ્યુલિન ઈન્જેક્શન લઈ રહ્યા છો, તો તમે રક્તદાન કરી શકતા નથી. પરંતુ જો તે નિયંત્રણમાં છે, તો તમે રક્તદાન કરી શકો છો.
  • જો તમે કોઈપણ રોગ માટે દવા લઈ રહ્યા છો, તો રક્તદાન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
  • જો હેપેટાઈટીસ બી, સી, ક્ષય રોગ, રક્તપિત્ત અને એચઆઈવીનો ચેપ હોય તો આ સ્થિતિમાં પણ રક્તદાન કરી શકાતું નથી.
  • જો તમે રક્તદાનના 15 દિવસ પહેલા કોલેરા, ટાઈફોઈડ, ડિપ્થેરિયા, ટિટાનસ, પ્લેગ અને ગામાગ્લોબ્યુલિનની રસી લીધી હોય, તો તમે રક્તદાન કરી શકતા નથી.

બ્લડ ડોનેટ ફાયદા

  • નિયમિત રક્તદાન કરવાથી શરીરમાં આયર્નનું સ્તર બરાબર રહે છે. ,
  • રક્તનો પ્રવાહ વધુ સારો રહે છે
  • ફ્રી હેલ્થ ચેકઅપનો લાભ મળે છે
  • આયર્ન ઓવરલોડ ઓછું છે
  • રક્તદાન કરવાથી હાર્ટ એટેક અને હાર્ટ સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે
  • સ્ટ્રેસ લેવવ ઓછું થાય છે

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
Embed widget