શોધખોળ કરો

Health: શું આપ પાઇલ્સની સમસ્યાથી પીડિત છો તો ડાયટમાં આ ચીજને કરો સામેલ, રામબાણ ઇલાજ થશે સાબિત

પપૈયા પાઈલ્સમાં ખૂબ જ ઉપયોગી ફળ છે. આનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે. પાકેલું પપૈયું ખાવાથી પાઈલ્સથી થતા રક્તસ્ત્રાવને નિયંત્રણમાં રાખે છે.

Piles Home Remedies : જો આપ  પાઈલ્સ ની સમસ્યાથી પરેશાન છો તો આપે આપના આહારમાં સુધારો કરવો જોઈએ. જો આહારમાં કેટલાક ફળોનો સમાવેશ કરવામાં આવે તો તે પાઈલ્સને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

આજે મોટી સંખ્યામાં લોકો પાઈલ્સની સમસ્યાથી પરેશાન છે. ખરાબ આહાર અને બગડતી જીવનશૈલી તેનું સૌથી મોટું કારણ છે. આપણા દેશમાં જ પાઈલ્સનાં દર્દીઓની સંખ્યા એક કરોડની આસપાસ છે. આ બીમારીની વાત કરીએ તો તેનું સૌથી મોટું કારણ કબજિયાત છે, જેના કારણે દુનિયામાં લગભગ 15 ટકા લોકો પરેશાન છે. કબજિયાતને કારણે પાઈલ્સ, ફિશર અને ફિસ્ટુલા જેવી સમસ્યાઓ વધી રહી છે.

પાઇલ્સ શું છે?

લોહીની નળીઓમાં સોજો આવે તેને પાઈલ્સ કહેવામાં આવે છે. આ રોગમાં ગુદાની નસોમાં સોજો આવવા લાગે છે, જેના કારણે ગુદાની અંદર કે બહારના ભાગમાં મસાઓ બનવા લાગે છે. ઘણી વખત, સ્ટૂલ પાસ થવાને કારણે, મસાઓ બહાર આવવા લાગે છે. તળેલા અને પ્રોસેસ્ડ ફૂડ, સ્પાઈસી ફૂડ, આલ્કોહોલ, ડેરી પ્રોડક્ટ્સ, રિફાઈન્ડ અનાજ અને નબળા આહારમાં વધુ પડતું મીઠું લેવાથી પાઈલ્સની સમસ્યા વધે છે.

આ ફળો પાઈલ્સ માટે રામબાણ છે

પ્રિસ્ટીનકેર ટીમના જણાવ્યા અનુસાર, કેટલાક ફળ એવા છે જે પાઈલ્સ માટે રામબાણ ઇલાજનું કામ  કરે છે. જે  ખૂબ જ અસરકારક છે. જો શિયાળાની ઋતુમાં આ ફળોનું સેવન કરવામાં આવે તો પાઈલ્સની સમસ્યામાં રાહત મળે છે. આ ફળોમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને તેમાં વિટામિન અને મિનરલ્સ મળે છે. દરરોજ ફળ ખાવાથી પાચન બરાબર રહે છે અને પાઈલ્સ કંટ્રોલ થાય છે. ચાલો જાણીએ ક્યા ફળો પાઈલ્સમાં અસરકારક છે.

એપલ

સફરજનને આરોગ્યનું વિટામિન માનવામાં આવે છે. આ ખાવાથી પાઈલ્સ કંટ્રોલ કરી શકાય છે. તેને ખાવાથી પાચનક્રિયા સારી રહે છે. સફરજનમાં પેક્ટીન ફાઈબર જોવા મળે છે, જે આંતરડાને યોગ્ય રાખે છે અને મળને ઢીલો કરે છે. સફરજન પાઇલ્સના દર્દીને કબજિયાતથી પણ રાહત આપે છે.

શક્કરીયા, એવોકાડો અને બનાના

શક્કરીયા, એવોકાડો અને કેળા પણ પાઈલ્સમાં ખૂબ જ અસરકારક છે. આ ફળોમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. આને ખાવાથી પાઈલ્સ સરળતાથી કંટ્રોલ થઈ શકે છે. આ ફળોમાં વિટામીન એ, વિટામીન સી અને વિટામીન ઈની સાથે પોટેશિયમ જોવા મળે છે, જેના કારણે પાઈલ્સ સરળતાથી કંટ્રોલ થઈ જાય છે.

પપૈયા

પપૈયા પાઈલ્સમાં ખૂબ જ ઉપયોગી ફળ છે. આનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે. પાકેલું પપૈયું ખાવાથી પાઈલ્સથી થતા રક્તસ્ત્રાવને નિયંત્રણમાં રાખે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે. જે પાઈલ્સ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
Embed widget