શોધખોળ કરો

IRCTC લાવ્યું અમૃતસરનું ખાસ પેકેજ, માત્ર આટલો આવશે ખર્ચ 

જો તમે વીકએન્ડ દરમિયાન કોઈ નજીકની જગ્યાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો તમે અમૃતસર ફરવા માટે જઈ શકો છો. IRCTCએ આ માટે એક શાનદાર પેકેજ લઈને આવ્યું છે.

IRCTC Tour Package: જો તમે વીકએન્ડ દરમિયાન કોઈ નજીકની જગ્યાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો તમે અમૃતસર ફરવા માટે જઈ શકો છો. IRCTCએ આ માટે એક શાનદાર પેકેજ લઈને આવ્યું છે. આ યાત્રા 13 માર્ચથી શરૂ થઈ રહી છે. આ શાનદાર ટૂર પેકેજ તમે મુંબઈથી લઈ શકો છો. પંજાબના અમૃતસરમાં તમે નજીકના સ્થળોની મુલાકાત લઈ ત્યાં ફરી શકો છો. IRCTC દ્વારા આ ખૂબ જ શાનદાર પેકેજ આપવામાં આવ્યું છે.  ચાલો તમને ભારતીય રેલ્વેના આ શાનદાર અમૃતસર પેકેજ વિશે વિગતવાર જણાવીએ. 

આ પેકેજ કેટલા દિવસનું છે ?

આ પેકેજ 4 રાત્રિ-5 દિવસ માટેનું છે. તમે બે દિવસની રજા અને અઠવાડિયાના બે ઓફ પર જવાની અને તમારા પરિવાર અને મિત્રો સાથે આનંદ માણવાની યોજના બનાવી શકો છો. આ યાત્રા મુંબઈથી 18:45 વાગ્યે શરૂ થશે.

આ પેકેજની કિંમત કેટલી છે

હવે જો મુંબઈ-અમૃતસર ટ્રાવેલ પેકેજના ભાડાની વાત કરીએ તો તે 15500 રૂપિયાથી શરૂ થાય છે. જો તમે એકલા જાવ છો તો તમારે પ્રતિ વ્યક્તિ 22000 રૂપિયા ખર્ચવા પડશે. જો 2 લોકો જતા હોય તો પ્રતિ વ્યક્તિ 16000 રૂપિયાનો ખર્ચ થશે. જ્યારે ત્રણ લોકો માટે તેની કિંમત 15500 રૂપિયા હશે. જો કોઈ બાળક તમારી સાથે જઈ રહ્યું છે અને તેની ઉંમર 5 થી 11 વર્ષ છે, તો તમારે બેડ વગર 12900 રૂપિયા અને બેડ સાથે 13300 રૂપિયા ચૂકવવા પડશે.

આ પેકેજમાં શું સામેલ છે 

આ પેકેજમાં હોટેલ એસી બસમાં મુસાફરી વગેરે સહિત દિવસમાં 2 ભોજનનો સમાવેશ થાય છે. આ પેકેજમાં તમે મુંબઈથી 18:45 કલાકે નીકળશો અને 23:40 કલાકે અમૃતસર પહોંચશો અને પછી રાત્રે અહીંની હોટેલમાં આરામ કરશો. ત્રીજા દિવસે નાસ્તો કર્યા પછી તમને ગોલ્ડન ટેમ્પલ, જલિયાવાલા બાગ અને વાઘા બોર્ડર પર લઈ જવામાં આવશે. રાત્રિભોજન અને રાત્રિ રોકાણ અમૃતસરમાં થશે. ચોથા દિવસે, નાસ્તો કર્યા પછી, તમને હોટેલમાંથી ગોવિંદગઢ કિલ્લાની મુલાકાત લેવા માટે લઈ જવામાં આવશે. તમને 18:30 વાગ્યે ટ્રેન પકડવા માટે અમૃતસર રેલ્વે સ્ટેશન પર લઈ જવામાં આવશે. પાંચમા દિવસે તમે 23:35 વાગ્યે મુંબઈ પહોંચશો.

તમે સત્તાવાર લિંકની મુલાકાત લઈ શકો છો

આ પેકેજ બુક કરવા માટે, તમે સત્તાવાર લિંકની પણ મુલાકાત લઈ શકો છો.  https://www.irctctourism.com/ 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Embed widget