શોધખોળ કરો

સાયનસના કારણે માથામાં દુખાવો પરેશાન કરે છે? તો આ 5 રીતે મેળવો આ સમસ્યાથી છૂટકારો

સાઇનસ એ નાક સાથે જોડાયેલી એવી સમસ્યા છે કે, લોકો તેને શરદી સમજીને અવગણના કરે છે. પરંતુ તમે જાણો છો કે, સામાન્ય શરદી માત્ર 2-4 દિવસ જ રહે છે અને તે જાતે જ ઠીક થઈ જાય છે. શરદી જે આખા વર્ષ કે તેથી વધુ સમય સુધી ચાલુ રહે છે તે સાઇનસ હોઈ શકે છે.

સાઇનસ એ નાક સાથે જોડાયેલી એવી સમસ્યા છે કે, લોકો તેને શરદી સમજીને અવગણના કરે છે. પરંતુ તમે જાણો છો કે, સામાન્ય શરદી માત્ર 2-4 દિવસ જ રહે છે અને તે જાતે જ ઠીક થઈ જાય છે. શરદી જે આખા વર્ષ કે તેથી વધુ સમય સુધી ચાલુ રહે છે તે સાઇનસ હોઈ શકે છે.

સાઇનસ એક એવી સમસ્યા છે જેના કારણે શરદી બહાર નથી આવતી પણ અંદર જમા થાય છે. આ રોગને કારણે નાકનું હાડકું મોટું થઈ જાય છે, જેના કારણે શરદી નથી આવતી અને અંદર થીજવા લાગે છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

સાઇનસની સમસ્યાને કારણે દર્દીમાં ઘણા પ્રકારના લક્ષણો દેખાવા લાગે છે, જેમ કે માથાનો દુખાવો, નાકમાં સોજો આવવો, નાક વહેવું, ગળાના પાછળના ભાગમાં પાણી આવવું, નાક બંધ થઇ જવું, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડવી. આંખો, ગાલ, નાક અથવા કપાળની આસપાસ દુખાવો અને સોજો સહિતની સમસ્યાનો સામનો કરવો પડે છે.

જો તમે પણ આ સાઇનસની સમસ્યાના લક્ષણો અનુભવી રહ્યા છો, તો તેને અવગણશો નહીં, પરંતુ કેટલાક ખાસ ઉપાયો અપનાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

તુલસી અને આદુનો ઉકાળો

જો આપને  વારંવાર સાઇનસની  પરેશાની થતી હોય છે. તો તુલસી અને આદુનો ઉકાળો લો. તુલસી અને આદુનો ઉકાળો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે તેમજ બંધ નાક ખોલશે. પાણીમાં આદુ અને તુલસીના પાન નાખીને પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળો. તૈયાર કરેલા ઉકાળાને ચા તરીકે પીઓ.

યોગ વડે સાઇનસનો ઇલાજ
 જો તમે સાઇનસથી પરેશાન છો, તો યોગ દ્વારા તેનો ઇલાજ કરો. કપાલભાતિ, અનુલોમ-વિલોમ, પ્રાણાયામ જેવા કેટલાક યોગાસનો આ રોગને જડમાંથી દૂર કરી શકે છે.

હળદરવાળું દૂધ પીવો
સાઇનસની સારવાર માટે એક ગ્લાસ દૂધમાં એક નાની ચમચી હળદર મિક્સ કરો. તેની ઉપયોગીતા વધારવા માટે હળદરની સાથે તમે તેમાં એક ચમચી મધનો પણ ઉપયોગ કરી શકો છો, તમને થોડા દિવસોમાં ફાયદો થશે.

ટી ટ્રી ઓઈલનો ઉપયોગ કરો
 ટી ટ્રી ઓઈલ એન્ટીસેપ્ટીક અને  સોજા  વિરોધી ગુણોથી ભરપૂર છે જે સાઈનસને કારણે થતા માથાના દુખાવામાં રાહત આપે છે. આ તેલના 2-3 ટીપા ગરમ પાણીમાં નાખી શ્વાસમાં લેવાથી બંધ નાક ખુલે છે અને માથાનો દુખાવો મટે છે.

વધુ પાણી પીવો
 સાઇનસની સમસ્યાને દૂર કરવા માટે તમારે વધુ પાણી પીવું જોઈએ. જો  શક્ય હોય તો શિયાળામાં ગરમ ​​પાણીનું સેવન કરો,. ગરમ પાણીનું સેવન શરીરના ઝેરી તત્વોને મળ અને પેશાબ દ્વારા બહાર કાઢવામાં મદદ કરે છે, સાથે જ સાઇનસની સમસ્યા પણ દૂર કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget