શોધખોળ કરો

સાયનસના કારણે માથામાં દુખાવો પરેશાન કરે છે? તો આ 5 રીતે મેળવો આ સમસ્યાથી છૂટકારો

સાઇનસ એ નાક સાથે જોડાયેલી એવી સમસ્યા છે કે, લોકો તેને શરદી સમજીને અવગણના કરે છે. પરંતુ તમે જાણો છો કે, સામાન્ય શરદી માત્ર 2-4 દિવસ જ રહે છે અને તે જાતે જ ઠીક થઈ જાય છે. શરદી જે આખા વર્ષ કે તેથી વધુ સમય સુધી ચાલુ રહે છે તે સાઇનસ હોઈ શકે છે.

સાઇનસ એ નાક સાથે જોડાયેલી એવી સમસ્યા છે કે, લોકો તેને શરદી સમજીને અવગણના કરે છે. પરંતુ તમે જાણો છો કે, સામાન્ય શરદી માત્ર 2-4 દિવસ જ રહે છે અને તે જાતે જ ઠીક થઈ જાય છે. શરદી જે આખા વર્ષ કે તેથી વધુ સમય સુધી ચાલુ રહે છે તે સાઇનસ હોઈ શકે છે.

સાઇનસ એક એવી સમસ્યા છે જેના કારણે શરદી બહાર નથી આવતી પણ અંદર જમા થાય છે. આ રોગને કારણે નાકનું હાડકું મોટું થઈ જાય છે, જેના કારણે શરદી નથી આવતી અને અંદર થીજવા લાગે છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

સાઇનસની સમસ્યાને કારણે દર્દીમાં ઘણા પ્રકારના લક્ષણો દેખાવા લાગે છે, જેમ કે માથાનો દુખાવો, નાકમાં સોજો આવવો, નાક વહેવું, ગળાના પાછળના ભાગમાં પાણી આવવું, નાક બંધ થઇ જવું, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડવી. આંખો, ગાલ, નાક અથવા કપાળની આસપાસ દુખાવો અને સોજો સહિતની સમસ્યાનો સામનો કરવો પડે છે.

જો તમે પણ આ સાઇનસની સમસ્યાના લક્ષણો અનુભવી રહ્યા છો, તો તેને અવગણશો નહીં, પરંતુ કેટલાક ખાસ ઉપાયો અપનાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

તુલસી અને આદુનો ઉકાળો

જો આપને  વારંવાર સાઇનસની  પરેશાની થતી હોય છે. તો તુલસી અને આદુનો ઉકાળો લો. તુલસી અને આદુનો ઉકાળો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે તેમજ બંધ નાક ખોલશે. પાણીમાં આદુ અને તુલસીના પાન નાખીને પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળો. તૈયાર કરેલા ઉકાળાને ચા તરીકે પીઓ.

યોગ વડે સાઇનસનો ઇલાજ
 જો તમે સાઇનસથી પરેશાન છો, તો યોગ દ્વારા તેનો ઇલાજ કરો. કપાલભાતિ, અનુલોમ-વિલોમ, પ્રાણાયામ જેવા કેટલાક યોગાસનો આ રોગને જડમાંથી દૂર કરી શકે છે.

હળદરવાળું દૂધ પીવો
સાઇનસની સારવાર માટે એક ગ્લાસ દૂધમાં એક નાની ચમચી હળદર મિક્સ કરો. તેની ઉપયોગીતા વધારવા માટે હળદરની સાથે તમે તેમાં એક ચમચી મધનો પણ ઉપયોગ કરી શકો છો, તમને થોડા દિવસોમાં ફાયદો થશે.

ટી ટ્રી ઓઈલનો ઉપયોગ કરો
 ટી ટ્રી ઓઈલ એન્ટીસેપ્ટીક અને  સોજા  વિરોધી ગુણોથી ભરપૂર છે જે સાઈનસને કારણે થતા માથાના દુખાવામાં રાહત આપે છે. આ તેલના 2-3 ટીપા ગરમ પાણીમાં નાખી શ્વાસમાં લેવાથી બંધ નાક ખુલે છે અને માથાનો દુખાવો મટે છે.

વધુ પાણી પીવો
 સાઇનસની સમસ્યાને દૂર કરવા માટે તમારે વધુ પાણી પીવું જોઈએ. જો  શક્ય હોય તો શિયાળામાં ગરમ ​​પાણીનું સેવન કરો,. ગરમ પાણીનું સેવન શરીરના ઝેરી તત્વોને મળ અને પેશાબ દ્વારા બહાર કાઢવામાં મદદ કરે છે, સાથે જ સાઇનસની સમસ્યા પણ દૂર કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Walking Speed And Health: શું આપ ઝડપથી લાંબો સમય નથી ચાલી શકતા? તો સાવધાન, હાર્ટ આપે રહ્યું છે આ એલાર્મ
Walking Speed And Health: શું આપ ઝડપથી લાંબો સમય નથી ચાલી શકતા? તો સાવધાન, હાર્ટ આપે રહ્યું છે આ એલાર્મ
Stroke Risk: સાવધાન! સ્ટ્રોકના અઠવાડિયા પહેલા શરીર આપે છે આ 5 ચેતવણીના સંકેતો
Stroke Risk: સાવધાન! સ્ટ્રોકના અઠવાડિયા પહેલા શરીર આપે છે આ 5 ચેતવણીના સંકેતો
Sarkari Yojana: મહિલાઓ માટે 3 બેસ્ટ સરકારી યોજના, જાણો કઈ રીતે લઈ શકશો લાભ ?
Sarkari Yojana: મહિલાઓ માટે 3 બેસ્ટ સરકારી યોજના, જાણો કઈ રીતે લઈ શકશો લાભ ?
Pillow: એક જ ઓશિકાનો ઉપયોગ કેટલા વર્ષ સુધી કરવો જોઈએ? ક્યારે બની શકે છે બીમારીનું કારણ?
Pillow: એક જ ઓશિકાનો ઉપયોગ કેટલા વર્ષ સુધી કરવો જોઈએ? ક્યારે બની શકે છે બીમારીનું કારણ?

વિડિઓઝ

Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ
Sampark Sabha in Rajkot: રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યુ
Mehsana news: મહેસાણામાંથી ઝડપાયું ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાનું મસમોટુ કૌભાંડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો
'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો
ખેડૂતો માટે મોટા ખુશખબર: 148 યોજનાઓની સહાય માટે 'આઈ-ખેડૂત' પોર્ટલ 27 માર્ચથી ખુલશે
ખેડૂતો માટે મોટા ખુશખબર: 148 યોજનાઓની સહાય માટે 'આઈ-ખેડૂત' પોર્ટલ 27 માર્ચથી ખુલશે
દરિયામાં ટ્રાફિક જામ: હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોનો વીડિયો વાયરલ, જાણો ક્રૂ મેમ્બરે શું કર્યો મોટો દાવો?
દરિયામાં ટ્રાફિક જામ: હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોનો વીડિયો વાયરલ, જાણો ક્રૂ મેમ્બરે શું કર્યો મોટો દાવો?
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
28 દિવસની ઝંઝટ ખતમ હવે 30 દિવસ ચાલશે મોબાઈલ રિચાર્જ! સરકારની મોટી કાર્યવાહી 
28 દિવસની ઝંઝટ ખતમ હવે 30 દિવસ ચાલશે મોબાઈલ રિચાર્જ! સરકારની મોટી કાર્યવાહી 
LPG Booking: 35 નહીં,  25 દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર, સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં, જાણો સરકારે શું કહ્યું?
LPG Booking: 35 નહીં,  25 દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર, સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં, જાણો સરકારે શું કહ્યું?
Embed widget