શોધખોળ કરો

સાયનસના કારણે માથામાં દુખાવો પરેશાન કરે છે? તો આ 5 રીતે મેળવો આ સમસ્યાથી છૂટકારો

સાઇનસ એ નાક સાથે જોડાયેલી એવી સમસ્યા છે કે, લોકો તેને શરદી સમજીને અવગણના કરે છે. પરંતુ તમે જાણો છો કે, સામાન્ય શરદી માત્ર 2-4 દિવસ જ રહે છે અને તે જાતે જ ઠીક થઈ જાય છે. શરદી જે આખા વર્ષ કે તેથી વધુ સમય સુધી ચાલુ રહે છે તે સાઇનસ હોઈ શકે છે.

સાઇનસ એ નાક સાથે જોડાયેલી એવી સમસ્યા છે કે, લોકો તેને શરદી સમજીને અવગણના કરે છે. પરંતુ તમે જાણો છો કે, સામાન્ય શરદી માત્ર 2-4 દિવસ જ રહે છે અને તે જાતે જ ઠીક થઈ જાય છે. શરદી જે આખા વર્ષ કે તેથી વધુ સમય સુધી ચાલુ રહે છે તે સાઇનસ હોઈ શકે છે.

સાઇનસ એક એવી સમસ્યા છે જેના કારણે શરદી બહાર નથી આવતી પણ અંદર જમા થાય છે. આ રોગને કારણે નાકનું હાડકું મોટું થઈ જાય છે, જેના કારણે શરદી નથી આવતી અને અંદર થીજવા લાગે છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

સાઇનસની સમસ્યાને કારણે દર્દીમાં ઘણા પ્રકારના લક્ષણો દેખાવા લાગે છે, જેમ કે માથાનો દુખાવો, નાકમાં સોજો આવવો, નાક વહેવું, ગળાના પાછળના ભાગમાં પાણી આવવું, નાક બંધ થઇ જવું, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડવી. આંખો, ગાલ, નાક અથવા કપાળની આસપાસ દુખાવો અને સોજો સહિતની સમસ્યાનો સામનો કરવો પડે છે.

જો તમે પણ આ સાઇનસની સમસ્યાના લક્ષણો અનુભવી રહ્યા છો, તો તેને અવગણશો નહીં, પરંતુ કેટલાક ખાસ ઉપાયો અપનાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

તુલસી અને આદુનો ઉકાળો

જો આપને  વારંવાર સાઇનસની  પરેશાની થતી હોય છે. તો તુલસી અને આદુનો ઉકાળો લો. તુલસી અને આદુનો ઉકાળો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે તેમજ બંધ નાક ખોલશે. પાણીમાં આદુ અને તુલસીના પાન નાખીને પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળો. તૈયાર કરેલા ઉકાળાને ચા તરીકે પીઓ.

યોગ વડે સાઇનસનો ઇલાજ
 જો તમે સાઇનસથી પરેશાન છો, તો યોગ દ્વારા તેનો ઇલાજ કરો. કપાલભાતિ, અનુલોમ-વિલોમ, પ્રાણાયામ જેવા કેટલાક યોગાસનો આ રોગને જડમાંથી દૂર કરી શકે છે.

હળદરવાળું દૂધ પીવો
સાઇનસની સારવાર માટે એક ગ્લાસ દૂધમાં એક નાની ચમચી હળદર મિક્સ કરો. તેની ઉપયોગીતા વધારવા માટે હળદરની સાથે તમે તેમાં એક ચમચી મધનો પણ ઉપયોગ કરી શકો છો, તમને થોડા દિવસોમાં ફાયદો થશે.

ટી ટ્રી ઓઈલનો ઉપયોગ કરો
 ટી ટ્રી ઓઈલ એન્ટીસેપ્ટીક અને  સોજા  વિરોધી ગુણોથી ભરપૂર છે જે સાઈનસને કારણે થતા માથાના દુખાવામાં રાહત આપે છે. આ તેલના 2-3 ટીપા ગરમ પાણીમાં નાખી શ્વાસમાં લેવાથી બંધ નાક ખુલે છે અને માથાનો દુખાવો મટે છે.

વધુ પાણી પીવો
 સાઇનસની સમસ્યાને દૂર કરવા માટે તમારે વધુ પાણી પીવું જોઈએ. જો  શક્ય હોય તો શિયાળામાં ગરમ ​​પાણીનું સેવન કરો,. ગરમ પાણીનું સેવન શરીરના ઝેરી તત્વોને મળ અને પેશાબ દ્વારા બહાર કાઢવામાં મદદ કરે છે, સાથે જ સાઇનસની સમસ્યા પણ દૂર કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી

વિડિઓઝ

Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
IIT Online Courses: ઘરે બેઠા IIT માંથી કરી શકો છો આ સિક્રેટ કોર્સ, બની જશે લાઈફ
IIT Online Courses: ઘરે બેઠા IIT માંથી કરી શકો છો આ સિક્રેટ કોર્સ, બની જશે લાઈફ
Embed widget