શોધખોળ કરો

Sidharth Shukla Death: .યુવાનોમાં વધી રહ્યું છે હાર્ટ અટેકનું જોખમ, એક્ટરના મોત પર ઉઠ્યાં. સવાલ, એક્સપર્ટે આપ્યા આ કારણો

આજકાલ યુવા વર્ગમાં હાર્ટ અટેકનું પ્રમાણ વધી રહ્યું છે. સિદ્ધાર્થ શુકલાનું નિધન પણ હાર્ટ અટેકના કારણે થયું. આખરે યુવા વયમાં હાર્ટ અટેક વધવાનું શું છે કારણ જાણીએ...

Why heart attack is becoming common in young people these days: એક સમય હતો જ્યારે હાર્ટ સંબંધિત સમસ્યાને ઉંમર સાથે જોડીને જોવામાં આવતી હતી. સામાન્ય રીતે હૃદય રોગ કે હૃદય સંબંધિત કોઇ પણ બીમારી એક ઉંમરના તબક્કામાં જ થતી હતી. જો કે હવે સમય બદલાય રહ્યો છે. હવે હાર્ટની સમસ્યા નાની ઉંમરના લોકોમાં પણ જોવા મળી રહી છે. યુવા વયમાં કયાં કારણે હૃદય સંબંધિત રોગ અને હાર્ટ અટેકનું પ્રમાણ વધી રહ્યું છે જાણીએ...

 શું છે કારણ

હેલ્થ એકસ્પર્ટ માને છે કે, યુવા વર્ગમાં હાર્ટ અટેકનું મુખ્ય કારણ તેમની લાઇફ સ્ટાઇલ છે. તેમાં પણ સ્મોકિંગ, આલ્કોહોલ અને સ્ટ્રેસનો મેજર રોલ છે. જીવનશૈલી પ્રત્યે બેદરકારી પણ યુવાનો માટે ભારે પડી રહી છે. નાની ઉંમરમાં હાર્ટની બીમારીથી નવી જનરેશન સજાગ નથી હોતી.  શરૂઆતમા નાના-નાના સંકેત પણ મળે છે અને લક્ષણો પણ વર્તાય છે પરંતુ મોટાભાગે યુવાનો તેને ઇગ્નોર કરે છે.

આ પણ વાંચો:Taliban on Kashmir: તાલિબાનના પ્રવક્તાનું મોટું નિવેદન, ‘અમને કાશ્મીરના મુસલમાનો માટે અવાજ ઉઠાવવાનો અધિકાર’

હાર્ટ અટેકનું બીજું મોટું કારણ ફિઝિકલ એક્ટિવિટી  અથવા મૂવમેન્ટનો અભાવ પણ છે. કેટલાક કેસમાં લોકોની જોબ એવી હોય છે કે, તે લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસીને એક પોઝિસનમાં કામ કરે છે અને કામના કારણે એક્સરસાઇઝનો ટાઇમ નથી મળતો. તેને બદલું પડશે. બહારનું ફૂડ પણ આ સ્થિતિ માટે જવાબદાર છે. જેનાથી કોલેસ્ટ્રોલ વધે છે. જે હૃદયના સ્વાસ્થ્યને ખરાબ કરે છે.

શું છે ઉપાય

જો આપને હાઇ બીપી હોય. હાયાબિટીશ હોય, હાઇ કોલેસ્ટ્રોલ ડાયગ્નોસ થયું હોય તો તેને ગંભીરતાથી લો. નિયમિત ચેકઅપ કરાવો અને દવા લો, સ્મોકિંગને સંપૂર્ણ અવોઇડ કરો.  આલ્કોહોલ ઇનટેકને સીમાની અંદર રાખો.  પ્રોસેસ્ડ ફૂડ, જંક ફૂડને ડાયટમાંથી દૂર કરો. આ સાથે કોઇપણ એક્સરસાઇઝને ડેઇલી રૂટીન બનાવો. કાર્ડિયો એક્સરસાઇઝ હાર્ટના હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે.

ડાયટમાં લીલા શાકભાજી અને ફળોને સામેલ કરો.  મેન્ટલ સ્ટ્રેસથી દૂર રહો. કોલ્ડ ડ્રિન્ક અને શુગર નિયંત્રિત માત્રામાં લો. પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવો. જેટલા આપ ખુશ રહેશો આનંદિત રહશો આપનું હૃદય પણ એટલું જ સ્વસ્થ રહેશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget