શોધખોળ કરો

શું ઘી વાળી રોટલી ખાવી ફાયદાકારક છે? ન્યૂટ્રિશિયને કેટલી માત્રામાં ઘી ખાવાની આપી સલાહ?

ઘીમાં ઘણા પ્રકારના વિટામિન હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

chapati with ghee good for you: ઘણા લોકો એવા છે જેઓને ઘી લગાવ્યા વગરની રોટલી ખાવી ગમતી જ નથી. કારણ કે ઘી લગાવ્યા વિનાની રોટલી થોડી કડક થઇ જાય છે જેથી ખાવી ગમતી નથી. પરંતુ જો તેના પર ઘી લગાવવામાં આવે તો તે સોફ્ટ થઈ જાય છે. જેથી તેને ખાવી વધુ ગમે છે. હવે આ બાબતે ન્યૂટ્રિશનિસ્ટ એક્સપર્ટ પાસેથી જાણીએ કે શું ઘી વાળી રોટલી ખાવી ફાયદાકારક છે. બધા જ પ્રશ્નોનો જવાબ આપશે ન્યૂટ્રિશનિસ્ટ આંચલ સોગાની..

આંચલ સોગાણીએ ઘી વાળી રોટલી ખાવા વિશે શું કહ્યું?

આંચલ સોગાનીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે રોટલી પર ઘી કઈ રીતે અને કેટલી માત્રામાં લગાવી ખાવું જોઈએ. ન્યુટ્રિશનિસ્ટ્સ કહે છે કે ખાસ કરીને ઉત્તર ભારતમાં ઘી સાથે રોટલી ખાવાનું કલ્ચર છે. એનો અર્થ એ નથી કે તમે ઘીની આખી બોટલ રેડી દો. જો કે રોટલી પર ઘી લગાવવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બીજી તરફ ઘણા લોકો એવા છે જેઓને લાગે છે કે તેઓ ઘી ખાવાથી જાડા ના થઈ જાય. જેના લીધે તેઓ સંપૂર્ણપણે ઘી ખાવાનું બંધ કરીદે છે.

આંચલ સોગાનીએ ઘીના ફાયદા સમજાવતી એક પોસ્ટ શેર કરી છે. આંચલ કહે છે કે ઘી રોટલીમાં રહેલો 'ગ્લાયસેમિક ઇન્ડેક્સ'ને સંતુલિત રાખે છે. ગ્લાયકેમિક ઇન્ડેક્સ એ કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર ખોરાક માટે રેટિંગ સિસ્ટમ છે. આ સાથે તે કોઈપણ ખોરાકમાં ગ્લુકોઝના સ્તરને પણ અસર કરે છે.

ઘી ખાધા પછી પેટ ભરેલું લાગે છે. તમને બીજી મસાલેદાર વસ્તુઓ ખાવાનું મન નહિ થાય.

ઘીમાં ઘણા પ્રકારના વિટામિન હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. ઘી હોર્મોન્સને સંતુલિત કરે છે અને હેલ્દી કોલેસ્ટ્રોલ જાળવી રાખે છે..

ઘી શરીરમાં રેડિકલની રચનાને અટકાવે છે જે કોષોના કાર્યને નુકસાન પહોંચાડે છે.

સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકરે પણ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતી વખતે ઘણી વખત લખ્યું છે, 'ઘીમાં ખોરાક રાંધવો અથવા દાળ, ભાત, ભાખરી, બાટી અને રોટલીમાં ઘીનો સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં આવશ્યક ફેટી એસિડ હોય છે અને તે શરીરમાં વિટામિન ડી, એ અને ઇની ઉણપને પૂર્ણ કરે છે. આ સાથે તે ભોજનનો સ્વાદ પણ વધારે છે.

ઘણા લોકો ઘી ખાતા નથી 

ન્યુટ્રિશનિસ્ટ અને ફૂડ કોચ અનુપમા મેનને કહ્યું, 'સવારે ખાલી પેટે સૌથી પહેલા ઘી ખાઈ શકાય છે. રોટલી કે ભાતમાં પણ ઉમેરી શકાય. ઘીનો ઉપયોગ રસોઈમાં પણ કરી શકાય છે. ખોરાકમાં ઘી નાખવાથી એક અલગ જ સ્વાદનો ઉમેરો થાય છે. જો કે ઘણા લોકોને આ વાતની ખબર નથી હોતી જેથી તેઓ ઘી ખાતા નથી જો કે તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે ઘી તમને ક્યારેય જાડા નહીં બનાવી શકે. જો તમે તેને ખાવાની સાચી રીત જાણતા હશો તો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહિલા દિવસ 2026: દરેક સ્ત્રીના ફોનમાં આ 3 એપ હોવી જ જોઈએ, જાણો કઈ છે અને કેમ?
મહિલા દિવસ 2026: દરેક સ્ત્રીના ફોનમાં આ 3 એપ હોવી જ જોઈએ, જાણો કઈ છે અને કેમ?
કોણ હતી ભારતની પહેલી મહિલા આઇએએસથી લઇ પાયલટ-જજ અને આઇપીએસ ? વિમેન્સ ડે પર જુઓ લિસ્ટ
કોણ હતી ભારતની પહેલી મહિલા આઇએએસથી લઇ પાયલટ-જજ અને આઇપીએસ ? વિમેન્સ ડે પર જુઓ લિસ્ટ
Breast Cancer: 2050 સુધી દુનિયામાં 3.5 મિલિયન હશે સ્તન કેન્સરના કેસ, ખુબ ભયાનક છે આ સ્ટડી
Breast Cancer: 2050 સુધી દુનિયામાં 3.5 મિલિયન હશે સ્તન કેન્સરના કેસ, ખુબ ભયાનક છે આ સ્ટડી
Thyroid Disorder In India: ભારતમાં ઝડપથી વધી રહ્યો છે થાઇરોઇડ, નજરઅંદાજ કરવાની ભૂલ ન કરો 
Thyroid Disorder In India: ભારતમાં ઝડપથી વધી રહ્યો છે થાઇરોઇડ, નજરઅંદાજ કરવાની ભૂલ ન કરો 

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન
શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો
Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો
Prize Money: વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મળેલી ઈનામી રકમ પર કેટલો લાગશે ટેક્સ, જાણો કોને કેટલી રકમ મળશે?
Prize Money: વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મળેલી ઈનામી રકમ પર કેટલો લાગશે ટેક્સ, જાણો કોને કેટલી રકમ મળશે?
Embed widget