શોધખોળ કરો

શું ઘી વાળી રોટલી ખાવી ફાયદાકારક છે? ન્યૂટ્રિશિયને કેટલી માત્રામાં ઘી ખાવાની આપી સલાહ?

ઘીમાં ઘણા પ્રકારના વિટામિન હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

chapati with ghee good for you: ઘણા લોકો એવા છે જેઓને ઘી લગાવ્યા વગરની રોટલી ખાવી ગમતી જ નથી. કારણ કે ઘી લગાવ્યા વિનાની રોટલી થોડી કડક થઇ જાય છે જેથી ખાવી ગમતી નથી. પરંતુ જો તેના પર ઘી લગાવવામાં આવે તો તે સોફ્ટ થઈ જાય છે. જેથી તેને ખાવી વધુ ગમે છે. હવે આ બાબતે ન્યૂટ્રિશનિસ્ટ એક્સપર્ટ પાસેથી જાણીએ કે શું ઘી વાળી રોટલી ખાવી ફાયદાકારક છે. બધા જ પ્રશ્નોનો જવાબ આપશે ન્યૂટ્રિશનિસ્ટ આંચલ સોગાની..

આંચલ સોગાણીએ ઘી વાળી રોટલી ખાવા વિશે શું કહ્યું?

આંચલ સોગાનીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે રોટલી પર ઘી કઈ રીતે અને કેટલી માત્રામાં લગાવી ખાવું જોઈએ. ન્યુટ્રિશનિસ્ટ્સ કહે છે કે ખાસ કરીને ઉત્તર ભારતમાં ઘી સાથે રોટલી ખાવાનું કલ્ચર છે. એનો અર્થ એ નથી કે તમે ઘીની આખી બોટલ રેડી દો. જો કે રોટલી પર ઘી લગાવવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બીજી તરફ ઘણા લોકો એવા છે જેઓને લાગે છે કે તેઓ ઘી ખાવાથી જાડા ના થઈ જાય. જેના લીધે તેઓ સંપૂર્ણપણે ઘી ખાવાનું બંધ કરીદે છે.

આંચલ સોગાનીએ ઘીના ફાયદા સમજાવતી એક પોસ્ટ શેર કરી છે. આંચલ કહે છે કે ઘી રોટલીમાં રહેલો 'ગ્લાયસેમિક ઇન્ડેક્સ'ને સંતુલિત રાખે છે. ગ્લાયકેમિક ઇન્ડેક્સ એ કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર ખોરાક માટે રેટિંગ સિસ્ટમ છે. આ સાથે તે કોઈપણ ખોરાકમાં ગ્લુકોઝના સ્તરને પણ અસર કરે છે.

ઘી ખાધા પછી પેટ ભરેલું લાગે છે. તમને બીજી મસાલેદાર વસ્તુઓ ખાવાનું મન નહિ થાય.

ઘીમાં ઘણા પ્રકારના વિટામિન હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. ઘી હોર્મોન્સને સંતુલિત કરે છે અને હેલ્દી કોલેસ્ટ્રોલ જાળવી રાખે છે..

ઘી શરીરમાં રેડિકલની રચનાને અટકાવે છે જે કોષોના કાર્યને નુકસાન પહોંચાડે છે.

સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકરે પણ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતી વખતે ઘણી વખત લખ્યું છે, 'ઘીમાં ખોરાક રાંધવો અથવા દાળ, ભાત, ભાખરી, બાટી અને રોટલીમાં ઘીનો સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં આવશ્યક ફેટી એસિડ હોય છે અને તે શરીરમાં વિટામિન ડી, એ અને ઇની ઉણપને પૂર્ણ કરે છે. આ સાથે તે ભોજનનો સ્વાદ પણ વધારે છે.

ઘણા લોકો ઘી ખાતા નથી 

ન્યુટ્રિશનિસ્ટ અને ફૂડ કોચ અનુપમા મેનને કહ્યું, 'સવારે ખાલી પેટે સૌથી પહેલા ઘી ખાઈ શકાય છે. રોટલી કે ભાતમાં પણ ઉમેરી શકાય. ઘીનો ઉપયોગ રસોઈમાં પણ કરી શકાય છે. ખોરાકમાં ઘી નાખવાથી એક અલગ જ સ્વાદનો ઉમેરો થાય છે. જો કે ઘણા લોકોને આ વાતની ખબર નથી હોતી જેથી તેઓ ઘી ખાતા નથી જો કે તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે ઘી તમને ક્યારેય જાડા નહીં બનાવી શકે. જો તમે તેને ખાવાની સાચી રીત જાણતા હશો તો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget