શોધખોળ કરો

Women Health Tips: વધતી ઉંમર સાથે મહિલાઓએ આ વાતોનું ખાસ રાખવું જોઇએ ધ્યાન, જાણો એક્સપર્ટ

વ્યક્તિએ ઉંમર પ્રમાણે તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને મહિલાઓએ 30 વર્ષની ઉંમર પછી સ્વાસ્થ્યની અવગણના ન કરવી જોઈએ. કારણ કે આ ઉંમર પછી શરીરમાં ઘણા ફેરફારો થાય છે.

Women Health Tips: વ્યક્તિએ ઉંમર પ્રમાણે તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને મહિલાઓએ 30 વર્ષની ઉંમર પછી સ્વાસ્થ્યની અવગણના ન કરવી જોઈએ. કારણ કે આ ઉંમર પછી શરીરમાં ઘણા ફેરફારો થાય છે. બની શકે કે તમને આ બદલાવ ન દેખાય, પરંતુ જીવનને સ્વસ્થ અને સુખી બનાવવા માટે  કેટલીક બાબતે તકેદારી લેવી જરૂરી છે.

ઘણીવાર મહિલાઓ ઘરના અને ઓફિસના કામમાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે તેઓ મીટિંગ માટે  બ્રેકફાસ્ટ સ્કિપ કરી દે છે, તો  ઘરના બીજા  કામકાજ પૂરા કરવા માટે ક્યારેક લંચ તો ક્યારે ડિનર સ્કિપ કરી દે છે.  જેના કારણે તેમને જરૂરી પોષણ મળતું નથી અને તેના કારણે  શરીર અનેક  રોગોનો શિકાર બને છે. તો ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે મહિલાઓએ વધતી ઉંમરની સાથે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

સ્ત્રી માટે ગર્ભધારણ કરવાનો આદર્શ સમય 25 થી 35 વર્ષની વચ્ચેનો છે, અને આ ઉંમર પછી, સ્ત્રીઓના ઇંડાની સંખ્યા અને ગુણવત્તામાં ઘટાડો થવા લાગે છે. સ્ત્રીઓએ હોર્મોનલ ફેરફારો, અનિયમિત પીરિયડ્સ, ખીલ જેવી અનેક સમસ્યા થાય છે., હિમોગ્લોબિન લેવલ જાળવવા,આયરન, કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર ખોરાક ખાવા વિશે સતર્ક રહેવાની જરૂર છે.

 ડો. બાગુલે જણાવ્યું હતું કે, ભારતીય આહારમાં પ્રોટીનનો અભાવ છે, આને ધ્યાનમાં મહિલાઓએ તેને ખોરાકમાં લ  પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, વિટામીન B અને D, ઓમેગા-3 ફેટી એસિડ્સની પૂર્તિ માટે  સ્પ્રાઉટ્સ, દૂધ, ચીઝ, ઈંડાથી ભરપૂર ખોરાક લેવો જરૂરી છે.

 ફાસ્ટ ફૂડના વધુ પડતા સેવનથી સ્થૂળતા અને હાયપરટેન્શન જેવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધે છે. વધતી ઉંમરે આવા ખોરાક ખાવાનું ટાળવું અને તંદુરસ્ત ખોરાક ખાવાની જરૂર છે.

 આ સિવાય મહિલાઓમાં વિટામિન્સ અને મિનરલ્સની કમી થવી સામાન્ય બાબત છે, તેથી મહિલાઓએ તેલયુક્ત, તળેલું, સોડિયમયુક્ત અને મસાલેદાર ખોરાક ન ખાવો જોઈએ. આ પ્રકારનો ખોરાક વજનમાં વધારો અને એસિડિટી તરફ દોરી શકે છે.

 જ્યારે મહિલાઓ 20 વર્ષની ઉંમરે પહોંચે છે, ત્યારે તેઓએ નિયમિતપણે ડૉક્ટર અથવા ગાયનેકોલોજિસ્ટની મુલાકાત લઈને તપાસ કરવી જોઈએ અને તે મુજબની હેલ્થી લાઇફ સ્ટાઇલ અપનાવવી જોઈએ.

 DisclaimerDisclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા પર અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget