શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો એક્ટિવ કેસની સંખ્યા કેટલે પહોંચી

શહેરના બોડકદેવ, નારણપુરા, ખાડિયા અને દરિયાપુરમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.  પાંચ કેસમાંથી બે પુરુષ અને ત્રણ મહિલા સંક્રમિત થયાં છે.

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના વધુ 5 કેસ સામે આવ્યા છે. શહેરના બોડકદેવ, નારણપુરા, ખાડિયા અને દરિયાપુરમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.  પાંચ કેસમાંથી બે પુરુષ અને ત્રણ મહિલા સંક્રમિત થયાં છે. બે દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી બેંગલુરુની નીકળી છે.અમદાવાદમાં અત્યાર સુધીમાં એક્ટિવ કેસની સંખ્યા 35 પર પહોંચી છે, જેમાં બે દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 33 દર્દી હોમ આઈસોલેશન હેઠળ છે.

હવે ડોક્ટરો પણ લોકોને કોરોના વિશે ચેતવણી આપી રહ્યા છે. આ જ કારણ છે કે લોકોના ચહેરા પર માસ્ક ફરી દેખાવા લાગ્યા છે. કારણ કે કોવિડનું નવો સબ-વેરિયન્ટ JN.1 છે, જેના કેસ વધી રહ્યા છે, પરંતુ આનાથી ડરવાને બદલે લોકોએ સાવચેત અને સતર્ક રહેવાની જરૂર છે.  આ તરફ ગાંધીનગર આઈઆઈટીમાં પણ કોરોનાની એંટ્રી થઈ છે અને 2 પ્રોફેસરો કોરોના સંક્રમિત થયા છે.  

ફરી એક વખત ડરાવા લાગ્યો કોરોના, એક્ટિવ કેસ 4000 ને વટાવી ગયા; થાણેમાં JN.1 ના પાંચ નવા કેસ

દેશમાં કોરોના વાયરસ (COVID-19) સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં સક્રિય કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 4054 પર પહોંચી ગઈ છે. એક દિવસ પહેલા 3742 સક્રિય કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં માત્ર એક દર્દીનું મોત થયું છે. કોવિડ-19ના નવા પેટા વેરિઅન્ટ – JN.1 –ના પાંચ કેસ મહારાષ્ટ્રના થાણેમાં નોંધાયા છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા ડેટા અનુસાર, કેરળમાં સૌથી વધુ સક્રિય કેસ જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 128 સક્રિય કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને ત્રણ હજારથી વધુ થઈ ગઈ છે. એક નવા દર્દીના મૃત્યુ સાથે, દેશભરમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 5,33,334 પર પહોંચી ગયો છે.

દેશભરમાં અત્યાર સુધીમાં 4.44 કરોડ કોરોના સંક્રમિત લોકો સાજા થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવો પ્રકાર ઝડપથી ફેલાઈ રહ્યો છે, પરંતુ તેનાથી દર્દીઓ ગંભીર રીતે બીમાર નથી થઈ રહ્યા. છેલ્લા 24 કલાકમાં 315 દર્દીઓના કોરોના સંક્રમણ સાજા થયા છે. આ સાથે દેશભરમાં અત્યાર સુધીમાં 4.44 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમણથી મુક્ત થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે કોરોનાના નવા સબ-વેરિઅન્ટ JN.1નો પહેલો કેસ કેરળમાં નોંધાયો હતો. મહારાષ્ટ્રના થાણેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા પ્રકારના પાંચ કેસ નોંધાયા છે.

JN.1 વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓમાં એક મહિલા

મહારાષ્ટ્રના થાણેમાં 30 નવેમ્બર પછી 20 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી પાંચ સેમ્પલ જેએન.1 વેરિઅન્ટ પોઝીટીવ જણાયા હતા. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ રવિવારે જણાવ્યું કે જેએન.1 વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓમાં એક મહિલા પણ સામેલ છે. કોઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી. થાણેમાં સક્રિય કોવિડ -19 કેસોની સંખ્યા 28 છે. તેમાંથી બેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યારે બાકીના ચેપગ્રસ્ત દર્દીઓ તેમના ઘરે સ્વસ્થ થઈ રહ્યા છે.

 

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 World Cup Final: ક્રિકેટ ચાહકોને રેલવેની ભેટ, અમદાવાદમાં રમાનાર વર્લ્ડ કપ ફાઇનલ માટે દોડશે સ્પેશિયલ ટ્રેન
T20 World Cup Final: ક્રિકેટ ચાહકોને રેલવેની ભેટ, અમદાવાદમાં રમાનાર વર્લ્ડ કપ ફાઇનલ માટે દોડશે સ્પેશિયલ ટ્રેન
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
Ahmedabad News: મહિલા ગેંગે જ્વેલર્સમાં કરી ચોરી, નજર ચૂકવી સોનાના દાગીના સેરવી લીધા
Ahmedabad News: મહિલા ગેંગે જ્વેલર્સમાં કરી ચોરી, નજર ચૂકવી સોનાના દાગીના સેરવી લીધા
અમદાવાદમાં લવ જેહાદઃ લગ્ન માટે યુવક-યુવતી વકીલના વેશમાં આવ્યા, હિન્દુ સંગઠનોના હોબાળો
અમદાવાદમાં લવ જેહાદઃ લગ્ન માટે યુવક-યુવતી વકીલના વેશમાં આવ્યા, હિન્દુ સંગઠનોના હોબાળો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોળી સમાજમાં કેમ પડ્યા બે ભાગ ?
Hun To Bolish | હું તો બોલીશ | આ પનીર ન ખાતા
Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
Middle East Tensions: US-ઈરાન યુદ્ધની ભારત પર થઈ રહી છે આ 5 મોટી સાઈડ ઈફેક્ટ, જાણો 
Middle East Tensions: US-ઈરાન યુદ્ધની ભારત પર થઈ રહી છે આ 5 મોટી સાઈડ ઈફેક્ટ, જાણો 
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Embed widget