શોધખોળ કરો

78 વર્ષનાં  વૃધ્ધાએ પોતાનો વેન્ટિલેટર બેડ છોડીને બીજા પરિવારના મોભીનો જીવ બચાવ્યો ને પોતે મોતને ભેટ્યાં...

અમદાવાદના વાસણા ખાતે નંદન સોસાયટીમાં શિફ્ટ થયા હતા. ગત તા.29 એપ્રિલે રાજેન્દ્રભાઇના માતા ભાનુમતીબેન પ્રવિણચંદ્ર ત્રિવેદીને કોરોનાની સારવાર અર્થે અમદાવાદ સોલા સિવિલમાં ખસેડાયા હતા.

અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. તેમજ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ત્યારે મૂળ સાણંદના અને અમદાવાદમાં રહેતા 78 વર્ષીય વૃદ્ધાએ પોતાનું વેન્ટિલેટર છોડીને અન્ય વ્યક્તિનો જીવ બચાવ્યો છે. 

મૂળ સાણંદના બ્રહ્મપોળના રહેવાસી રાજેન્દ્રભાઇ ત્રિવેદી વર્ષ 1998માં અમદાવાદના વાસણા ખાતે નંદન સોસાયટીમાં શિફ્ટ થયા હતા. ગત તા.29 એપ્રિલે રાજેન્દ્રભાઇના માતા ભાનુમતીબેન પ્રવિણચંદ્ર ત્રિવેદીને કોરોનાની સારવાર અર્થે અમદાવાદ સોલા સિવિલમાં ખસેડાયા હતા.

ગત 5 મેના રોજ ભાનુમતીબેનની તબિયત વધુ લથડતા સોલા સિવિલ હોસ્પિટલના તબીબે રાજેન્દ્રભાઈને જણાવ્યું કે ભાનુમતીબેનના ફેફસા વધારે ડેમેજ હોવાથી વેન્ટિલેટર બેડ જોઈશે અને સદનસીબે એ જ દિવસે સાંજે વેન્ટિલેટર બેડની વ્યવસ્થા થઇ પણ ગઈ. 

ભાનુમતીબેનને તો વેન્ટિલેટર મળી ગયું, પરંતુ એક 55 વર્ષીય આધેડ કે જેઓ પરિવારના મોભી હતા, તેમને વેન્ટિલેટરની જરૂર ઉભી થઈ. આથી ડોક્ટરે રાજેન્દ્રભાઈને આ અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે, 55 વર્ષીય આધેડને સમયસર વેન્ટિલેટર નહીં મળે તો તેઓ બચી નહીં શકે. જો તેમના માતા વેન્ટિલેટર છોડવા તૈયાર થાય તો ઘરના એક મોભીની જિંદગી બચી જાય તેમ છે. 

આ અંગે રાજેન્દ્રભાઈ માતાને વાત કરતાં તેઓ તરત તૈયાર થઈ ગયા હતા. તેમજ તેમણે કહ્યું હતું કે, જો 55 વર્ષીય વ્યક્તિનો જીવ બચતો હોય તો મારે વેન્ટિલેટર નથી જોતું. આ પછી પરિવારના સભ્યોએ પણ હા કહેતા તેમણે વેન્ટિલેટર છોડી દીધું હતું અને આધેડનો જીવ બચાવી બાએ પણ બુધવારે દેહ છોડ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
મહિલાઓ માટે ખુશખબર! સોનાના ભાવમાં ઘટાડો થયો, જાણો હવે 10 ગ્રામ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
મહિલાઓ માટે ખુશખબર! સોનાના ભાવમાં ઘટાડો થયો, જાણો હવે 10 ગ્રામ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Accident: બનાસકાંઠાનાં અમીરગઢમાં રાજસ્થાન એસટી બસ અને બોલેરોની ટક્કરમાં 3નાં મોતHun To Bolish : હું તો બોલીશ : ઈમ્પેક્ટ ફીની નેગેટિવ ઈમ્પેક્ટHun To Bolish : હું તો બોલીશ : ન્યાય કોને, અન્યાય કોને?Ahmedabad News: અમદાવાદમાં હોટેલમાં એક યુવકે પત્નીના ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
મહિલાઓ માટે ખુશખબર! સોનાના ભાવમાં ઘટાડો થયો, જાણો હવે 10 ગ્રામ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
મહિલાઓ માટે ખુશખબર! સોનાના ભાવમાં ઘટાડો થયો, જાણો હવે 10 ગ્રામ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
Prayagraj: મહાકુંભના સફાઈ કર્મચારીઓને CM યોગીની ભેટ, 10 હજાર રૂપિયાનું બોનસ અને 5 લાખ સુધીની સારવાર ફ્રી
Prayagraj: મહાકુંભના સફાઈ કર્મચારીઓને CM યોગીની ભેટ, 10 હજાર રૂપિયાનું બોનસ અને 5 લાખ સુધીની સારવાર ફ્રી
Embed widget