શોધખોળ કરો

Ahmedabad : પાટીલે બનાવેલા નિયમ પ્રમાણે ઉમેદવારોની જાહેરાત થાય તો કોના કોના કપાશે પત્તા?

પાટીલે બનાવેલા વયમર્યાદા અને ત્રણ ટર્મથી વધુને નિયમ બાદ 34 કાઉન્સિલરોના પત્તા કપાઇ શકે છે. પાલડી વોર્ડના કાઉન્સિલર બીજલ પટેલ ત્રણ ટર્મના કારણે કપાશે.

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપમાંથી કોને ટિકિટ મળશે, તેના પર સૌની નજર મંડાયેલી છે. પાટીલે બનાવેલા વયમર્યાદા અને ત્રણ ટર્મથી વધુને નિયમ બાદ 34 કાઉન્સિલરોના પત્તા કપાઇ શકે છે. વયમર્યાદા ધરાવતા 12 કાઉન્સીલરોના પત્તા કપાશે, જેમાં ચાંદખેડા વોર્ડના જયંતિ જાદવ વયમર્યાદા, સાબરમતી વોર્ડના ચંચળ પરમાર ત્રણ ટર્મના કારણે, સરદાર પટેલ સ્ટેડિયમ પ્રમોદા સુતરિયા અને ઇલાબેન શાહ વયમર્યાદા, કુબેરનગર વોર્ડના કલાબેન યાદવ અને તારાબેન પટેલ વયમર્યાદામાં કપાશે. વોર્ડના કાઉન્સિલર પ્રવીણ પટેલ વયમર્યાદાના કારણે કપાશે. સરદારનગર વોર્ડના બીપીન સિક્કા ચાર ટર્મ, જોધપુર વોર્ડના મીનાક્ષી પટેલ અને રશ્મિકાંત શાહ વયમર્યાદામાં કપાશે. નિકોલ વોર્ડના હીરાબેન પટેલ વયમર્યાદાના કારણે કપાશે. ખાડિયા વોર્ડમાં ચારેય કાઉન્સિલરના માથે લટકતી તલવાર છે. કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ, મયુર દવે અને ભાવના નાયક ત્રણ ટર્મના કારણે અને જયશ્રી પંડ્યા વયમર્યાદાન કારણે કપાશે. પાલડી વોર્ડના કાઉન્સિલર બીજલ પટેલ ત્રણ ટર્મના કારણે કપાશે. વાસણા વોર્ડના કાઉન્સિલર જયશ્રી જાગરિયા અને અમિત શાહ વયમર્યાદાના કારણે કપાશે. સરખેજ વોર્ડમાં જેઠીબેન ડાંગર કપાશે. મણિનગર વોર્ડમાં અમુલ ભટ્ટ વયમર્યાદાના કારણે અને નિશા ઝા ટર્મના કારણે કપાશે. વસ્ત્રાલ વોર્ડમાં મધુ પટેલ ચાર ટર્મના કારણે કપાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં ભરતી
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં ભરતી
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ખેતરની સાથે ધોવાયું નસીબHu to Bolish | હું તો બોલીશ |  દુર્ઘટનાઓની તપાસ એક નાટકમાત્રGir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદAhmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં ભરતી
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં ભરતી
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
સ્ટોક બ્રોકર્સ પર હશે શેરબજારમાં ફ્રોડ શોધવાની અને રોકવાની જવાબદારી, SEBIએ જાહેર કર્યું નોટિફિકેશન
સ્ટોક બ્રોકર્સ પર હશે શેરબજારમાં ફ્રોડ શોધવાની અને રોકવાની જવાબદારી, SEBIએ જાહેર કર્યું નોટિફિકેશન
Embed widget