શોધખોળ કરો

Ahmedabad: AMCના ફાયર વિભાગમાં 119 પદો પર થશે ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ?

Ahmedabad: લાંબા સમય બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના ફાયર વિભાગમાં ભરતી કરાશે

લાંબા સમય બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના ફાયર વિભાગમાં ભરતી કરાશે. ફાયર વિભાગમાં ચીફ ઓફિસર અને આસિસ્ટન્ટ ફાયરમેન સહિતના હોદ્દાઓ માટે ભરતી હાથ ધરવામાં આવશે. અમદાવાદ ફાયર વિભાગમાં 119 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સહાયક ફાયર કર્મચારીની સૌથી વધુ 102 જગ્યા ભરાશે. ચીફ ઓફિસર માટે 12મી જૂલાઈ સુધી અરજી કરી શકાશે. ફાયરવિભાગની અન્ય પોસ્ટ માટે 23 જૂલાઈ સુધી ઓનલાઇન અરજી થઈ શકશે. ફાયર વિભાગમાં હાલ 778 જગ્યાઓ પૈકી 252 જગ્યાઓ ખાલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર recruitment લિંક પરથી માહિતી મેળવી શકશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ભરતી કરવામાં આવશે. છેલ્લા એક વર્ષથી ઇન્ચાર્જના હોદ્દા પર ચાલતા ફાયર બ્રિગેડના અધિકારીઓમાં હવે કાયમી ધોરણે ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ફાયર ઓફિસર, સહાયક સ્ટેશન ઓફિસર, સહાયક સબ ઓફિસર અને સહાયક ફાયરમેનની કુલ 119 જેટલી જગ્યાઓ ભરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે.જોકે, રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર બ્રિગેડમાં પૂરતો સ્ટાફ ન હોવા ના કારણે પણ ફાયર સેફટી અંગે ચેકિંગ અને અન્ય કામગીરી ન થતી હોવા અંગેની રજૂઆતો સામે આવી હતી.

નોંધનીય છે કે અગાઉ અમદાવાદ મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર સહિત અન્ય વિભાગમાં 750 અધિકારીઓની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષો બાદ મહાનગર પાલિકામાં ભરતીની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યુ હતું કે મહાનગરપાલિકા દ્વારા ડેપ્યુટી કમિશનર સહિત અન્ય વિભાગના કર્મચારીઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ પણ હેલ્થ વિભાગના કર્મચારીઓની ભરતી કરી હતી. વિવિધ વિભાગમાં 750 કરતા વધુ પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ફાયરબ્રિગેડ, ઈજનેર, કલાર્ક, ગાર્ડન અને વહીવટી વિભાગમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.                                                                                               

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget