શોધખોળ કરો

અમદાવાદની આ સ્કૂલમાં ગણેશ ઉત્સવ દરમિયાન બબાલ, વિદ્યાર્થીના પગ પર ચઢાવી દીધી કાર, જાણો શું છે ઘટના?

અમદાવાદની શાંતિ બિઝનેસ સ્કૂલમાં  ગણેશ ઉત્સવની ઉજવણી દરમિયાન   વિદ્યાર્થીઓના  બે જૂથ  વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી.

Ahmedabad news: અમદાવાદની શાંતિ બિઝનેસ સ્કૂલમાં ગણેશ ચતુર્થીના અવસરે ગણેશ સ્થાપનાના દિવસે સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઇ હતી. એક વિદ્યાર્થિનીનું સ્કૂલમાં જ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અપમાન કરતા સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો અને બંને જુથ વચ્ચે આ દરમિયાન બોલાચાલી બાદ મારામારી થઇ હતી. આ સમગ્ર ઘટના 7 સપ્ટમેબરની છે.                                                  

અમદાવાદ શાંતિ બિઝનેસ સ્કૂલમાં ગણેશ સ્થાપનનાનો કાર્યક્રમ હતો, જેના કારણે પૂજા અને આરતી માટે વિદ્યાર્થીઓ એકઠા થયા હતા આ દરમિયાન એક વિદ્યાર્થીએ એક યુવતીનું અપમાન કર્યું અને તેને આ જગ્યાથી જતું રહેવાનું કહીને ઉદ્ધતાઇ કરી. જેની પગલે વિદ્યાર્થિનીએ સમગ્ર ઘટનાની ફરિયાદ તેમના ભાઇ અને પિતાને કરી હતી. આ ઘટનાના પગલે પિતા અને ભાઇ કાર લઇને ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને દરમિયાન વિદ્યાર્થિનીના પિતા અને ભાઇ સાથે વિદ્યાર્થી જૂથની સાથે બોલાચાલી બાદ  મામારી થઇ હતી. મળતી માહિતી મુજબ પીડિતા વિદ્યાર્થિના પિતાએ લોકોનો જીવ જોખમાય તેમ ગાડી રિવર્સમાં લેતા એક વિદ્યાર્થીના પગ પરથી ગાડીનું ટાયર ફરી વળ્યુ હતું. આ ઘટનામાં રાજસ્થાનના 21 વર્ષીય યશ પાનેરીએ પણ વિદ્યાર્થિની અને તેના પિતા તથા ભાઇ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.                                                                                                                                                                                                  

આ પણ વાંચો

Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
PF withdrawal: હવે PFમાંથી એક સાથે કેટલા ઉપાડી શકશો રૂપિયા, સરકારે વધારી લિમિટ
PF withdrawal: હવે PFમાંથી એક સાથે કેટલા ઉપાડી શકશો રૂપિયા, સરકારે વધારી લિમિટ
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
PF withdrawal: હવે PFમાંથી એક સાથે કેટલા ઉપાડી શકશો રૂપિયા, સરકારે વધારી લિમિટ
PF withdrawal: હવે PFમાંથી એક સાથે કેટલા ઉપાડી શકશો રૂપિયા, સરકારે વધારી લિમિટ
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એનાયત
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એનાયત
Embed widget